rashifal-2026

Eye Conjunctivitis(આંખ આવવી) ને ઠીક થવામાં કેટલો સમય લાગે છે ?

Webdunia
ગુરુવાર, 27 જુલાઈ 2023 (06:50 IST)
How Much Time Eye Conjunctivitis Take To Recover: આઈ ફ્લૂ અથવા પિંક આઈ  3-4 દિવસમાં ઠીક થઈ જાય છે, જો લક્ષણો વધુ દિવસો સુધી ચાલુ રહે તો ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
 
આંખના ફ્લૂની સમસ્યામાં, આંખના સફેદ ભાગમાં ચેપ ફેલાય છે અને તેના કારણે દર્દીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ રોગમાં ડૉક્ટર દર્દીને કાળા ચશ્મા પહેરવાની સલાહ આપે છે. આ ઉપરાંત સંક્રમિત વ્યક્તિએ અન્ય લોકોના સંપર્કમાં આવવાનું પણ ટાળવું જોઈએ. આંખના ફ્લૂના લક્ષણો દેખાય તો ઓવર ધ કાઉન્ટર દવાઓનું સેવન કરવાને બદલે  દર્દીએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
 
આંખ આવી હોવાના લક્ષણો- Eye Flu Symptoms in Gujarati 
આંખના ફલૂને કન્જક્ટિવાઈટિસને  સામાન્ય રીતે આંખ આવવી અથવા ગુલાબી આંખ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યા ચોમાસાની ઋતુમાં  સૌથી વધુ થાય છે. આ સમસ્યામાં, તમારી આંખના સફેદ ભાગમાં ચેપ ફેલાય છે, જેના કારણે ઘણી તકલીફ થાય છે. આ સમસ્યા બાળકોમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના ફેલાવાને કારણે થઈ શકે છે. આંખ આવે ત્યારે આંખોમાં દેખાય છે આ લક્ષણો
 
- આંખોમાં કિચડ આવવુ 
- સવારે ઉઠ્યા પછી આંખો ચોંટી જવી 
- આંખો સુજી જવી 
- આંખના દુખાવાની સમસ્યા
- આંખોમાં પાણી આવવુ અને ખંજવાળ આવવી
- લાલ આંખો થવી 
 
વરસાદની ઋતુમાં આંખના ઈન્ફેક્શન કે આંખના ફ્લૂનું જોખમ વધારે રહે છે. આ સિઝનમાં હવામાં ફંગસ ઇન્ફેક્શનનું કારણ બનતા બેક્ટેરિયા વધી જાય છે. આંખનો ચેપ સામાન્ય રીતે એક આંખમાં શરૂ થાય છે અને બીજી આંખમાં ફેલાય છે. જો તમને આ લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વરસાદની મોસમમાં આંખના ચેપને રોકવા માટે, તમારે વરસાદમાં ભીના થવાનું ટાળવું જોઈએ. આ સિવાય પ્રદૂષિત હવામાં બહાર જતી વખતે ગોગલ્સ પહેરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મોત

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments