Biodata Maker

Home tips for Piles - હરસ મસા ના ઘરેલુ ઉપાય

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (14:43 IST)
બવાસીરને પાઈલ્સ કે મૂળવ્યાધિ પણ કહે છે. બવાસીર ખતરનાક બીમારી છે. બવાસીર 2 પ્રકારની હોય છે. લોહિયાળ
 
અને વાયુ કરનાર પાઈલ્સ. લોહિયાળ પાઈલ્સમાં લોહી મળમાં ચોંટીને કે ટપકીને કે પછી પિચકારીની જેમ આવે છે. પાઈલ્સ થવાને કારણે બળતરા, ખંજવાળ શરીરમાં બેચેની બની રહે છે.
વાત વાળી પાઈલ્સમાં પેટ મોટાભાગના ખરાબ રહે છે. પેટમાં ગેસ કાયમ બની રહે છે. પેટમાં ગડબડીને કારણથી પાઈલ્સ જેવી ખતરનાક બીમારી થઈ જાય છે. મળ સુકાયેલો અને કઠણ થઈ જાય છે. તેનો નિકાસ સહેલાઈથી થતો નથી. બવાસીર થવાને કારણથી બળતરા, ખંજવાળ અને શરીરમાં બેચેની કાયમ બની રહે છે.
 
- પાઈલ્સથી છુટકારો મેળવવા માટે પેટમાં ગેસ બનાવનારી તળેલી વસ્તુઓ, મરચા મસાલાઓનું સેવન ઓછુ કરવુ જોઈએ.
- પાઈલ્સથી છુટકારો મેળવવા માટે પ્રવાહી પદાર્થો લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવુ જોઈએ.
- લીમડાના ફળને સુકાવીને તેનુ ચૂરણ બનાવીને સવારે પાણી સાથે ખાવાથી પાઈલ્સનો રોગ ઠીક થઈ જાય છે.
- કમળના ફુલના લીલા પાન વાટીને તેમા થોડુ મિશ્રણ મિક્સ કરીને ખાવાથી પાઈલ્સમાં લોહી આવતુ બંધ થઈ જાય છે.
-બકરીના દૂધનુ સેવન કરવાથી પણ બવાસીરમાં લોહી આવતુ બંધ થઈ જાય છે
- જીરાને વાટીને પાઈલ્સના મસ્સા પર લગાવવાથી અને જીરાને સેકીને સાકર સાથે તેનુ સેવન કરવાથી પાઈલ્સથી છુટકારો મેળવી શકાય છે
-આમલાના ચૂરણનું મધ સાથે સેવન કરવાથી પણ પાઈલ્સની બીમારીથી છુટકારો મેળવી શકાય છે.
- પાઈલ્સ થતા દહીનુ સેવન ખૂબ જ લાભકારી હોય છે.
-કુદરતી હાજતે જઈને આવ્યા પછી ગૂદાની આસપાસની સફાઈ કરવાથી અને ગરમ પાણીનો સેક કરવાથી આ બીમારીથી છુટકારો મેલવી શકાય છે.
- ગોળ અને હરડનું સેવન કરવાથી પણ પાઈલ્સથી છુટકારો મેળવી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાંદી 60% મોંઘી, 2.5 લાખથી રેકોર્ડ 4 લાખના પાર કિમંત, કેમ આટલી મોંઘી થઈ ચાંદી ? સમજો આખુ ગણિત

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

આવીને લાશ લઈ જાવો... દિલ્હીમાં ક્લર્ક પતિએ કમાંડો પત્નીને ડંબલથી મોતને ઘાટ ઉતારી, પછી સાળાને લગાવ્યો ફોન

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Heavy Rainfall Alert - હવામાન વિભાગે આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments