Dharma Sangrah

Heart Attack- આ વસ્તુઓ ખાવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે

Webdunia
સોમવાર, 6 જુલાઈ 2020 (16:45 IST)
હાર્ટ એટેકની બીમારી એવી છે જે દરેક વયના વ્યક્તિને થઈ શકે છે. તેનુ એક કારણ ખોટુ ખાનપાન પણ છે. જો વ્યક્તિ પહેલા જ પોતાના ખાનપાનની વસ્તુઓમાં સાવધાની રાખે તો આ બીમારીથી મોટાભાગે બચી શકે છે. 
જો તમે પણ આ બીમારીના ચપેટમાં આવતા બચવા માંગો છો તો તમારી ડાયેટમાં થોડો સુધાર લાવો. આજે અમે તમને ડાયેટમાં સામેલ કરનારા કેટલાક આવા જ આહાર વિશે બતાવીશુ, જેનુ સેવન કરીને તમે હાર્ટ અટેકથી બચી શકો છો.
1. ટામેટા - તમારા ડાયેટમાં ટામેટાનો સમાવેશ કરો. તેમા રહેલ લાઈકોપીન, બીટા કૈરોટીન, ફોલેટ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. તેનુ રોજ સેવન કરવાથી હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે.
 
2. દહી - રોજ દહીનુ સેવન કરવાથી હાર્ટ એટકનો ખતરો ઓછો થાય છે.
 
3. અડદની દાળ - રાત્રે અડદની દાળના 4 કે 5 ચમચી પાણીમાં પલાળીને મુકી દો. પછી સવારે તેને વાટીને દૂધમાં મિક્સ કરી લો અને સાથે જ ખાંડ મિક્સ કરી લો. તેનાથી કોલેસ્ટ્રોલનો ખતરો ટળે છે.
 
4. દૂધીનુ જ્યુસ - દૂધીને ઉકાળીને તેમા જીરુ, લીલા ધાણા, હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લો. આવુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરો. તેનાથી હાર્ટ ડિસીસની સમસ્યા ઓછી થશે.
 
5. લીંબૂ પાણી - લીંબૂમાં એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે. જે બોડીનું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે. તેનાથી હાર્ટ એટેકની પરેશાનીથી મહદઅંશે બચી શકાય છે. 
 
6. ઘી અને ગોળ - જમ્યા પછી ઘી અને ગોળનુ સેવન કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે સાથે જ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પત્નીને બુરખો ન પહેરવા બદલ ગોળી મારી દીધી, અને જ્યારે તેની પુત્રીઓએ અવાજ સાંભળ્યો, ત્યારે તેણે તેમને પણ મારી નાખ્યા; પછી

મોરબીથી દ્વારકા જઈ રહેલા 5 રાહદારીઓને ટ્રકે કચડી નાખ્યા, 4 ના મોત

Viral News Salim Durrani's wife - સલીમ દુર્રાનીની પત્ની રેખા શ્રીવાસ્તવ, જે એક એરલાઇનના માલિક હતા, હવે મુંબઈમાં ભીખ માંગે છે - વાયરલ દાવા પાછળનું સત્ય શું છે?

Delhi દેશની રાજધાની ગેસ ચેમ્બર બની ગઈ છે! દિલ્હીની મુલાકાત લેતા પહેલા, નવા નિયમો વિશે જાણો, નહીંતર 20,000 નો દંડ ભરવો પડશે.

PM Modi in Oman- ઓમાનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ભારતીય સમુદાય તેમનું ભવ્ય સ્વાગત કરે છે.

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments