Publish Date: Sun, 14 Jun 2020 (00:05 IST)
Updated Date: Sun, 14 Jun 2020 (08:51 IST)
World Blood Donour Day- રક્ત દાન છે મહાદાન
ઘણા લોકો માને છે કે લોહીના દાન પછી શરીરમાં નબળાઈ આવે છે, પરંતુ એવું નથી. રક્ત દાનના 21 દિવસ પછી પુનઃ બ્લ્ડ ફરીથી બની જાય છે.
હાર્ટ અટૈક અને કેસરના ખતરા ઓછા થઈ જાય છે.