rashifal-2026

શુ છે Breakfastનો યોગ્ય સમય ? આ રીત અપનાવશો તો વજન સહેલાઈથી થશે કંટ્રોલ

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (12:36 IST)
Health Tips: નાસ્તો કરવો આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. બીજી બાજુ જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ તો એ જ વિચારીએ છીએ કે આવતીકાલે નાસ્તામા શુ બનાવવાનુ છે.  તમને હેલ્ધી અને સ્માર્ટ બનાવવા માટે જલ્દી ડિનર અને જલ્દી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. એવુ  પણ કહેવાય છે કે એક સારી લાઈફસ્ટાઈલ સારા આરોગ્યનુ રહસ્ય છે.  સાથે જ ક્યારેય બ્રેકફાસ્ટ છોડવો ન જોઈએ. આ આપણા શરીર માટે યોગ્ય નથી. ચાલો આજે જાણી જુદા જુદા ભોજન કરવાનો યોગ્ય સમય શુ છે અને આ આપના શરીરને કેવો ફાયદો આપે છે. 
 
બ્રેકફાસ્ટ 
 
સવારનો નાસ્તો કરવો ખૂબ જરૂરી હોય છે. તેનાથી આપણને હિમંત મળે છે અને કમજોરી લાગતી નથી. સામાન્ય રીતે ખાવાનુ ખાવાના 8 થી 10 કલાક પછી નાસ્તો કરવામાં આવે છે. દિવસનુ પહેલુ ભોજન એટલે કે બ્રેકફાસ્ટ કરવાનો યોગ્ય સમય છે સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે. 
 
લંચ (બપોરનુ ભોજન) 
જો તમે બ્રેકફાસ્ટ યોગ્ય સમય પર કરો છો તો તમને ભૂખ પણ જલ્દી લાગશે. યોગ્ય સમય પર બ્રેકફાસ્ટ કરવાથી લંચ સુધી પેટને આરામ કરવા માટે પૂરતો સમય મળે છે. આ બ્રેકફાસ્ટના ડાઈજેશન(પાચન)માં મદદ કરે છે. બપોરનુ ભોજન એટલે કે લંચ કરવાનો સૌથી યોગ્ય સમય બપ્ોરે 12થી બપોરે 2 વાગ્યાની વચ્ચે છે. 
 
ડિનર (રાતનુ ભોજન) 
બપોરનુ ભોજન જલ્દી કરવાથી તમને સાંજે જલ્દી જ ભૂખ લાગી શકે છે. અનેક ન્યૂટ્રીશનિસ્ટ આપણી ભૂખને સંતુષ્ટ કરવા સાથે મેટાબોલિજ્મને પ્રોત્સાહન આપવા માટે જલ્દી રાત્રે ખાવાનુ ખાવાની સલાહ આપે છે. બીજી બાજુ રાતનુ ભોજન તમારે 6.30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે કરી લેવુ જોઈએ. 
 
ભોજન જલ્દી કરવાના ફાયદા 
 
યોગ્ય સમયે ખાવાનુ ખાવાથી પાચનમાં સુધાર થાય છે 
યોગ્ય સમય પર ભોજન કરવાથી દિલનુ આરોગ્ય સારુ રહે છે. સાથે જ દિલ સાથે જોડાયેલ બીમારીઓ પણ થતી નથી. 
જો તમને યોગ્ય સમયે ભોજન મળશે તો તમને ઊંઘ માટે પણ પૂરતો સમય મળશે અને તમે સવારે તાજગી અનુભવશો.
રાત્રિભોજન કર્યા પછી તરત જ લોકો પલંગ પર સૂઈ જાય છે. આમ કરવાથી ગેસની સમસ્યા થાય છે.
વજન ઓછું કરવા માટે, રાત્રે વહેલું ખાવું જરૂરી છે. આમ કરવાથી તમારો ખોરાક સારી રીતે પચી જશે અને ચરબી જમા થશે નહીં.
સમયસર ખાવાથી અને સમયસર સૂવાથી તમે સવારે વધુ ઉર્જાનો અનુભવ કરશો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બીજી વનડેમાં સાઉથ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, વિરાટ કોહલીની સદી વ્યર્થ ગઈ

Putin poop suitcase - શા માટે પુતિન પોતાની પોટ્ટી સુટકેસ સાથે રાખે છે

Gold Silve Price today- સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો, ચાંદીના સર્વોચ્ચ સ્તરે; વર્તમાન દર જાણો.

Year Ender 2025: વર્ષ 2025 મા ચર્ચામાં રહ્યા આ 5 મંદિર, જાણો કેમ ?

Vladimir Putin schedule- વ્લાદિમીર પુતિનનો 30 કલાકનો, મિનિટ-દર-મિનિટનો સમયપત્રક: પીએમ મોદી સાથે મુલાકાત, સંરક્ષણ સોદો પર મહોર, અને યાદીમાં વધુ

વધુ જુઓ..

ધર્મ

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments