Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - જાણો કારેલાથી થતા 6 આરોગ્યદાયક ફાયદા

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (08:30 IST)
1. પેટમાં ગૈસ બનનાર અને અપચ થતા પર કારેલાના રસનો સેવન કરવુ સારું હોય છે. જેનાથી લાંબા સમય માટે આ રોગ દૂર થઈ જાય છે. 
 
2. કારેલાનો જ્યુસ પીવાથી લીવર મજબૂત થાય છે અને લીવરની બધી સમસ્યાઓ ખત્મ થઈ જાય છે. દરરોજ તેના સેવનથી એક અઠવાડિયામાં પરિણામ મળવા લાગે છે તેનાથી કમળામાં પણ લાભ મળે છે. 
 
3. કારેલામાં ફાસ્ફોરસ પૂરતી માત્રામાં હોય છે. આ કફ કબ્જ અને પાચન સંબંધી સમ્સ્યાઓને દૂર કરે છે. તેના સેવનથી ભોજનનો પાચન ઠીક રીતે થાય છે અને ભૂખ પણ ખુલીને લાગે છે. 
 
4. અસ્થમાની ફરિયાદ થતા કારેલા ખૂબ ફાયદાકારી હોય છે. દમા રોગમાં કારેલાના વગર મસાલાની શાક ખાવાથી લાભ મળે છે. 
 
5.  કારેલાના પાન કે ફળને પાણીમાં ઉકાળીને તેનો સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને કોઈ પણ પ્રકારનો સંક્રમણ ઠીક થઈ જાય છે. 
 
6. ઉલ્ટી ઝાડા કે હૈજા થતા પર કારેલાના રસમાં સંચળ મિક્સ કરી પીવાથી તરત રાહત મળેદ છે. જળ ઉદરની અમસ્યા થતા પર બે ચમચી કારેલાના રસ પાણીમાં મિક્સ કરી પીવાથી લાભ હોય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments