Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાદુ દૂધ નહી દૂધમાં આ વસ્તુ નાખી પીવાથી થશે ચમત્કારિક ફાયદા

સાદુ દૂધ નહી દૂધમાં આ વસ્તુ નાખી પીવાથી થશે ચમત્કારિક ફાયદા
Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (00:16 IST)
હળદરવાળું દૂધ દરરોજ લેશો તો આરોગ્યને ઘણા લાભ મળશે . તેનાથી આરોગ્ય ઠીક રહે છે. તેના સેવન કરવા માટ્રથી શરીરના ઘણા રોગોથી છુટકારો મળે છે. 
હળદર અને દૂધ સ્વાસ્થયની હિસાબે તેના ઘણા ફાયદા સામે આવ્યા છે પણ ગર્મ દૂધ સાથે હળદરનો સેવન પણ તમારા આરોગ્ય માટે ઓછું ફાયદા નથી. 
હળદર એંટીબાયોટિક છે તેથી તેને ગર્મ દૂધની સાથે લેવાથી અસ્થમા, બ્રોકાઈટિસ, ફેફસાંમાં કફ અને સાઈનસ જેવી પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. આ છે હળહળર વાળા દૂધ પીવાના 5 ફાયદા 
-એમાં એમીનો એસિડ છે તેથી દૂધની સાથે તેનું સેવન પછી ઉંઘ સરસ આવે છે. 
- આ લોહીમાં ટાક્સિનસ દૂર કરે છે અને લીવરને સાફ કરે છે. 
- આ દૂધ બેકટીરિયલ અને વાયરલ સંક્રમનથી લડવામાં સહાયતા કરે છે. 
- ગર્મ દૂધની સાથે હળદરનું સેવનથી બૉડીમાં જમેલું ફેટસ ઘટે છે. 
- હળદરવાળા દૂધમાં રહેલ કેલ્શિયમ અને મિનરલ્સ આરોગ્યના રીતે વેટ લૉસમાં સહાયતા કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments