Webdunia - Bharat's app for daily news and videos

Install App

Depression આ બે વસ્તુઓથી ડિપ્રેશન થઈ જશે દૂર

Webdunia
શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (13:29 IST)
આ દિવસો વધારેપણું લોકો ડિપ્રેશન એટલે કે તાણથી ગ્રસ્ત થઈ રહ્યા છે. તાણથી દરેક બીજો વ્યક્તિ ઘેરાયલો છે. આ બધાની વચ્ચે માણસનો માનસિક રૂપથી પૂર્ણ રૂપે સ્વસ્થ રહેવું મુશ્કેલ થઈ જાઉઅ છે ઘણા લોકો ડિપ્રેશની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે જેની સારવાર ખૂબ જરૂરી છે. 
 
સારવારના રૂપમાં મનોવિશેષજ્ઞની સલાહ લેવા અને બીજી દવાઓના સેવન કરવાની જગ્યા પહેલા આ ઘરેલૂ ઉપાયોને અજમાવીને જુઓ જે સરળતાથી ડિપ્રેશન જેવી સમસ્યાઓનો ઉકેલ કરવામાં સક્ષમ છે. આ રીતમાં હળદર અને લીંબૂ તમારા માટે ખૂબ મદદગાર સિદ્ધ થશે. 
 
એક શોધ પ્રમાણે હળદર અલ્જાઈમર, પર્કિસન, કેંસર અને કોલેસ્ટ્રોલની રીતે જ ડિપ્રેશની સારવાર માટે ખૂબ અસરદાર છે. આ એંટીઓક્સીડેંટ, એંટી ઈંફ્લેમેટરી તત્વ, એંટી બાયોટિક અને એંટી ડિપ્રેસેંત તત્વોથી ભરપૂર છે. જેનો ફાયદો તમને ડિપ્રેશનથી છુટકારો અપાવશે. 
 
જાણો કેવી રીતે હળદર અને લીંબૂનો ઉપયોગ 
1. એક જગમાં 4 કપ પાણી લઈને તેમાં  1 લીંબૂનો રસ, બે મોટી ચમચી હળદર પાઉડર, 4 મોટી ચમચી મધ અને મેપલ સીરપ નાખી સારી રીતે મિકસ કરવું. 
 
2. આ મિશ્રણના સેવન તમારી સુવિધા પ્રમાણે કરવું. તમે ઈચ્છો તો તેને દિવસમાં બે કે ત્રણ વાર લઈ શકો છો. તેનો સેવન કરવાથી તમારું ડિપ્રેશનને જાદુઈ રીતે ઓછુ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

હોળાષ્ટક દરમિયાન કરો આ ઉપાય, સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

Holi 2025: આ દિવસે ઉજવાશે હોળી, જો તમે તારીખને લઈને કંફ્યુજ છો તો જાણો સાચી તારીખ અને હોળી દહનનુ શુભ મુહૂર્ત

Phalgun Maas 2025: ફાગણ મહિનાના સરળ ઉપાય, આ 3 દેવતાઓની કરી લો પૂજા, ચમક ઉઠશે ભાગ્ય, મળશે માનસિક શાંતિ

Magh Amavasya 2025 Daan: દર્શ અમાવસ્યા પર આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોનો મળશે આશિર્વાદ

Mahakumbh 2025- શ્રદ્ધા, ભવ્યતા અને ઈતિહાસના મહાન સંગમનું સમાપન કરતા યોગી આજે અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરશે

આગળનો લેખ
Show comments