Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્ટ બ્લોકેજને ખોલવા માટે શું ખાવું જોઈએ, આ ફૂડ તમારા દિલની હેલ્થને બનાવશે મજબૂત

Webdunia
રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (07:35 IST)
જો તમે તમારી જાતને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારે તમારા હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. હૃદય સંબંધિત ગંભીર અને જીવલેણ રોગોના વધતા જતા કેસ ખરેખર ચિંતાનો વિષય છે. ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર યોજનાને અનુસરવાથી પણ હૃદયમાં અવરોધ થઈ શકે છે. જો તમારા હૃદયમાં પણ બ્લોકેજ છે, તો તમારે કેટલીક ખાદ્ય ચીજોનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આવો જાણીએ પૌષ્ટિક તત્વોથી ભરપૂર એવી જ કેટલીક ખાદ્ય વસ્તુઓ વિશે.
 
ડાયેટમાં સામેલ કરો  દાડમ 
 દાડમ તમારા દિલનાં અવરોધને ખોલવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે તમારા હાર્ટમાં રહેલા બ્લોકેજને દૂર કરવા માંગો છો, તો એક કપ દાડમના રસને તમારા દૈનિક આહારનો ભાગ બનાવો. દાડમમાં જોવા મળતા તમામ તત્વો હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડી શકે છે.
 
તજ અસરકારક સાબિત થશે
જો તમને પણ લાગે છે કે તજનો ઉપયોગ ખાવા-પીવાનો સ્વાદ વધારવા માટે જ કરવામાં આવે છે, તો તમારે આ ગેરસમજ દૂર કરવી જોઈએ. દરરોજ થોડી તજનું સેવન કરવાથી તમારા હૃદયની અવરોધ દૂર થઈ શકે છે. આ સિવાય તજની મદદથી તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને પણ ઘણી હદ સુધી સુધારી શકો છો.
 
હળદરને તમારા ડાયેટ નો ભાગ બનાવો
દાદી-નાનીના સમયથી ઔષધીય ગુણોથી ભરપૂર હળદરને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. ઉલ્લેખનિય છે  કે હળદર પણ હાર્ટ બ્લોકેજને ખોલવામાં કારગર સાબિત થઈ શકે છે. ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી તમારું એકંદર સ્વાસ્થ્ય મજબૂત થઈ શકે છે.
 
અળસીનાં બીજ મદદરૂપ  
હાર્ટ બ્લોકેજને ખોલવા માટે, દરરોજ એક ચમચી અળસીના બીજને પાણી સાથે ખોરાકમાં સામેલ કરી શકાય છે. તમારા હાર્ટને સ્વસ્થ રાખવા માટે, તમે અળસીના બીજને રસ, સૂપ અથવા સ્મૂધીમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments