Festival Posters

આંખો પર ના ચશ્મા ઉતારવાના 5 ટીપ્સ

Webdunia
રવિવાર, 5 નવેમ્બર 2017 (12:28 IST)
અહીં અમે તમને કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે જેથી તમે તમારી આંખોની સુરક્ષા કરી શકો છો. અને જો તમે ધ્યાનપૂર્વક આ ટીપ્સને અજ્માવો તો તમારા આંખો પર નું ચશ્મો એનક ઉતરી પણ શકે છે. 
 
અડધી ચમચી માખણ અડધી ચમચી વાટેલી શાકર અને થોડી કાળી મરી સ્વાદ મુજબ માત્રામાં લઈને ત્રણેને મિકસ કરી ચાટો . એ પછી કાચા નારિયલના 2-3 કટકા ખૂબ સારી ચાવો. હવે થોડી વરિયાળી મુખમાં નાખી ને અડધા કલાક મુખમાં રાખી ચાવતા કે ચૂસતા રહો એન પછી ગટકી જાઓ . 
 
દરરોજ ભોજન સાથે 50 થી 100 ગ્રામ માત્રામાં કોબીજના પાન બારીક કરી એના પર સિંધાલૂણ અને કાળી મરી નાખી ચાવીને ખાવો. 
 
 
જ્યારે ગાજર હોય તો દરરોજ 1-2 ગાજર ચાવી-ચાવીને ખાવો એનું રસ કાઢી ભોજનના એક કલાક પછી પીવો. 
 
ભોજનમાં કોબીજ , ગાજર ,આમળા, પાકા લાલ  ટમેટા, કોથમીર, સલાદ, કેળા, સંતરા ,ખારેક , લીલી શાક ભાજી દૂધ માખણ મલાઈ વગેરે ના સેવન ઉચિત માત્રામાં જરૂર કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત સરકારની મોટી જાહેરાત: ખેત તલાવડી યોજના અંતર્ગત જીઓમેમ્બ્રેન ફીટ કરી આપશે સરકાર, જાણો કેવી રીતે કરશો અરજી

CSK ની હારનો કોણ છે સૌથી મોટો વિલન ? શૂન્ય પર આઉટ થઈને DRS પણ કર્યો બરબાદ

સુરતના લિંબાયતમાં એક મકાનમાં ભીષણ આગ, અત્યાર સુધી 5 લોકોના મોત

બિહારના નાલંદામાં મોટી દુર્ઘટના, શીતલા મંદિરમાં મચી ભગદડમાં 8 લોકોના મોત, 8 ઘાયલ

ઉમરેઠ પેટાચૂંટણી: ભાજપે ઉમેદવાર જાહેર કર્યો, જાણો કોણ છે હર્ષદ પરમાર અને શું છે ચૂંટણીનું શિડ્યુલ

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

આગળનો લેખ
Show comments