Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (13:10 IST)
કૂલર પંખા એસી ટીવી કે વિજળીથી ચાલતી કોઈ પણ વસ્તુ ક્યારે પણ કરંટ એટલે જે વિજળીનિ ઝટકો આપી શકે છે. કરંટ હળવો હોય, પણ તેનો અસર તમારા શરીર અને હૃદય ગતિ પર જરોર પડે છે. જો ઝટકો તીવ્ર હોય, તો આ ગંભીર સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરણનો પ્રયોગ કરતા સમયે ધ્યાન રાખો આ 4 વાત 
1. વિજળીથી ચાલતી વસ્તુઓને છૂતા સમયે સૌથી પહેલા વિજળીનો બટન બંદ કરવું અને ચપ્પલ જરૂર પહેરવી. લાકડીની મદદથી આ કામ કરવું. 
2. જો તમારી સામે કોઈ માણસને કરંટ લાગતું છે, તો તેને છૂઈને બચાવવાની કોશિશ કદાચ ન કરવી નહી તો તમે પણ કરંટની ચપેટમાં આવી શકો છો. તેના 
 
માટે કોઈ લાકડીની વસ્તુનો પ્રયોગ કરવું. તેનાથી તમને કરંટ નહી લાગશે. 
3. કોઈ માણસને કરંટ લાગી જતા તેને યોગ્ય સ્થિતિમાં સૂવડાવી - તેના માટે તેનો એક હાથ માથાની નીચે રાખવું અને બીજો હાથ આગળ રાખવું. તેમજ એક 
 
પગ સીધો રાખવું અને બીજો પગ વળીને રાખવું. આવું કરતા પર તેને થોડા જ સમયમાં ભાન આવવા લાગશે. 
4. જો કરંટ લાગ્યા પછી માણસની શ્વાસ ધીમી થઈ જાય કે શ્વાસ ચાલવી બંદ થઈ જાય તો ડાક્ટરની સલાહ કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન શરૂ કતવી જેનાથી શ્વાસ ચાલતી રહે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima 2025: પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાયો, પૂર્વજો થશે પ્રસન્ન

માઘ પૂર્ણિમાના દિવસે આ 2 રાશિઓનું ખુલી જશે ભાગ્ય ખુલશે, તૈયાર થઈ જાઓ - તમારું બદલવાનું છે તમારું નસીબ

આગળનો લેખ
Show comments