Dharma Sangrah

કાનની તકલીફમાં લસણ છે કારગર , જાણો આ 5 ઉપાય

Webdunia
રવિવાર, 8 જુલાઈ 2018 (09:02 IST)
કાનમાં વેક્સ જમવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એકર્જી થઈ જવું કે ઈંફ્કશન થવું આ એક સામાન્ય સમસ્યા છે , જે ઘણા લોકો સાથે હોય છે , પણ સમય પર સારવાર ન થતા આ સમસ્યા વધી જાય છે. આથી નિપટવા માટે લસણ એક સરસ ઉપાય છે. જાણૉ લસણના આ 5 ઉપાય જે તમને .....કાનની તકલીફથી અપાવશે છુટકારો .... 
1. લસનની કળીને લઈને વાટી લો કે હવે આ મિશ્રણને કે કપડામાં લપેટીને કાન પર રાખો. આશરે અડધા કલાક આ કપડાને કાન પર રાખી દો. પછી હતાવી લો. થોડા સમય પછી તમને લાગશે કે તમારા કાનનું દુખાવો ગાયબ થઈ ગયું છે. 
 
2. લસણની કળીઓને કોઈ કઠોર વસ્તુથી દબાવીને મસલી લો અને એમનું રસ કાઢી કાનમાં નાખો. તેનાથી ન માત્ર કાનનું દુખાવો ઠીક થશે પણ ઈંફેકશન પણ જશે. 
 
3. સરસવના તેલ માં લસણની કેટલીક કળી નાખી ગર્મ કરો. જ્યારે આ તેલ હૂંફાણૂ થઈ જાય તો એમની એક-બે ટીંપા કાનમાં નાખો અને રૂ લગાવી દો. ધ્યાન રાખો કે તેલ વધારે ગરમ ન હોય. નહી તો આ તમારા કામના પરદાને નુકશાન પહોંચાડી શકે છે. 
 
4. લસણ લઈને એને મીઠાવાળા પાણીમાં ઉકાળી લો. હવે એને તાપથી ઉતારીને સમુદ્રી મીઠું નાખી વાટી લો કે મસલી લો હવે આ મિશ્રનને કપડામાં લપેટીને કાનના ભાગ પર રાખો જ્યાં દર્દ કે ઈંફેકશન થઈ રહ્યું છે. 
 
5. લસણને બાફીને મીઠા સાથે વાટી લો અને પછી એ લેપને કાન કે કાનના પાછળના ભાગમાં લગાડો. આથી તમને દુખાવાથી રાહત મળશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

IND vs SA Live Cricket Score: સાઉથ આફ્રિકા પહેલા કરી રહ્યું છે બોલિંગ, ભારતની બેટિંગ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મોત

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments