Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરીરમાં સતત સોજો અને સાંધામાં દુખાવા રહે છે તો આ વસ્તુઓથી દૂર રહો

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (13:35 IST)
Uric Acid- યુરિક એસિડ વધવાથી રહે છે શરીરમાં સોજો અને સાંધાના દુખાવા, આ વસ્તુઓથી ઓછુ થશે
 
યુરિક એસિડ શરીરમાં વધવાથી સોજા અને સાંધામાં દુખાવા જેવી મુશ્કેલીઓ થવા લાગે છે. આ સમસ્યાઓથી બચવા માટે અમુક ઘરેલુ ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે.
 
 
કોફી સિવાય આ વસ્તુઓ ખાવાથી કંટ્રોલ રહેશે યુરિક એસિડ 
 
- કૉફી પીવાના સિવાય તમે ચુકંદર ખાઈ શકો છો તેને ખાવાથી પણ તમારુ વધેલુ યુરિક એસિડ કંટ્રોલમાં આવી શકે છે. 
 
- વધારેથી વધારે પાણી પીવુ જોઈએ. આરોગ્ય માટે ખૂબ યોગ્ય ગણાય છે માનવુ છે કે વધારે પાણી પીવાથી શરીરથી વધેલુ યુરિક એસિડ બહાર નિકળે છે. 
 
- સંતરાના જ્યુસ પણ તમે તમારી ડાઈટમાં શામેલ કરી શકો છો માનવુ છે કે યુરિક એસિડ કંટ્રોલ કરવાની સાથે સાથે તેને પીવાથી તમને સાંધાની પ્રોબ્લેમ નહી થશે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments