rashifal-2026

Dont do this - ભૂલથી પણ ખાલી પેટ ન ખાશો આ 10 વસ્તુઓ

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (09:47 IST)
1. સોડા- સોડામાં  ઉચ્ચ માત્રામાં કાર્બોનેટ એસિડ હોય છે . જે તમે આ ખાલી પેટ પી લેશો તો ઉલ્ટી થઈ  શકે છે અને તમને ગભરામણ પણ  થઈ શકે છે. 

2. ટમેટા - ટ્મેટામાં એસિડ  હોય છે જેના કારણે તમે એ ખાલી પેટ ખાઈ લેશો તો આ રિએક્ટ કરે છે અને પેટમાં ન પીગળનારી  જેલનું  નિર્માણ કરશે જે પેટમાં સ્ટોન બનવાના કારણ બની જાય છે. 

4. અલ્કોહોલ - ખાલી પેટ દારૂનું સેવન કરવાથી પેટમાં બળતરાં થાય છે અને જેના કારણે ભોજન સારી રીતે પચી શકતુ નથી. 

5. ચટપટુ  ભોજન - ક્યારે પણ ખાલી પેટ કોઈ પણ  પ્રકારના ચટપટા ભોજનનું  સેવન ન કરવું . એમાં નેચરલ એસિડ હોય છે જે પેટના હાજમાને બગાડે છે. ઘણી વાર પેટમાં મરોડ પણ થવા લાગે છે. 
 

6. કૉફી- ખાલી પેટ કોફીનું  સેવન સૌથી વધારે ઘાતક હોય છે. એમાં કેફીન હોય છે જે ખાલી પેટ લેવાથી તમને બેહાલ કરી શકે છે. કશુ ખાવાનું ન હોય તો તો એક ગ્લાસ પાણી પી શકો છો. 

7. ચા- ખાલી પેટ કૉફી પીવી સારા નહી તો એ જ રીતે ખાલી પેટ ચા પણ ન લો. ચામાં વધારે માત્રામાં એસિડ હોય છે જેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે. 
8. દહીં- દહી સ્વાસ્થયકારી  હોય છે પણ ખાલી પેટ  એનું  સેવન કરવાથી પેટમાં મરોડ આવી શકે છે. 
9. કેળા- ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે , જેના કારણે શરીરમાં મેગ્નેશિયમની માત્રામાં અસંતુલન થઈ જાય છે. એના કારણે સવારે ખાલી પેટ કેળા ન ખાવા. 
 
10. શક્કરિયા - શક્કરિયામાં ટેનીન અને પેક્ટીન હોય છે જે ખાલી પેટ ખાવાથી ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ જાય છે. જેથી છાતીમાં બળતરા થઈ શકે છે. 

3.  દવાઓ
તમે જોયુ હશે કે  ડોક્ટર્સ સલાહ આપે છે કે  ખાલી પેટ દવાઓનું સેવન ન કરો. ખાલી પેટ દવા ખાવાથી એસિડની ફરિયાદ  થઈ જાય છે જેથી શરીરમાં અસંતુલન થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બળાત્કાર બાદ મહિલાને ફેંકી દીધું: ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું, ચહેરા પર ઊંડા ઘા

Ram Mandir Flag Hoisting: ઉદ્ઘાટનની પૂર્વસંધ્યાએ રામ મંદિર રોશનીથી શણગારાયું, ધ્વજદંડ પર 21 કિલો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો; 32 મિનિટનો શુભ મુહૂર્ત

Meerut- મુસ્કાને દીકરીને જન્મ આપ્યો, સૌરભનો જન્મદિવસ પણ આજે છે, એક મોટો પ્રશ્ન: પિતા કોણ છે, સૌરભ કે સાહિલ?

Tamil Nadu Bus Accident- તમિલનાડુ અને ઉત્તરાખંડમાં ચોંકાવનારા બસ અકસ્માતો, 11 લોકોના મોત, 53 ઘાયલ

દેશવ્યાપી SIR વચ્ચે, બાથરૂમમાંથી BLOનો મૃતદેહ મળ્યો, પોલીસ મૃત્યુના કારણની તપાસ કરી રહી છે.

વધુ જુઓ..

ધર્મ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

રાત્રે કપડાં કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક અને જ્યોતિષીય કારણો જાણો.

Vivah Panchami 2025: વિવાહ પંચમી પર કરો આ 7 ઉપાયો, વૈવાહિક જીવન સુધરશે અને તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ

અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ

Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો

આગળનો લેખ
Show comments