Festival Posters

જાણો પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાના 5 નુકશાન

Webdunia
શનિવાર, 11 મે 2019 (10:58 IST)
પ્લાસ્ટિકની  બોટલથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ સૂર્યમાં ગરમ​​ હોય છે ત્યારે પ્લાસ્ટિકમાં રહેલ  રસાયણો  લીક કરવાનું શરૂ કરે છે અને તે  પાણીમાં ઓગળીને  અમારા શરીરને નુકસાન કરે છે.
-બોટલથી પાણી પીવાથી માણસની સ્મરણશક્તિ પર ખરાબ અસર પડે છે. 
-બૉટલને બનાવવા માટે બાઈસફેલોન એ નો પ્રયોગ કરાય છે જેનો પેટ પર પણ ખરાબ અસર પડે છે. પાચન ક્રિયા પ્રભાવિત હોય છે અને તેનાથી કબ્જિયાત અને ગૈસની સમસ્યા થઈ શકે છે. 
- ગર્ભપાત થવાનો ખતરો પણ વધી શકે છે. 
- આ બૉટલોમાં પાણી પીવું સારું 
સ્ટેનલેસ સ્ટીલ કે એલ્યુમિનીયમની બૉટલો જ પાણીને સ્ટોર કરવા માટે સૌથી સુરક્ષિત ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હવે 7 ડિસેમ્બરે થશે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન ? ભાઈ શ્રવણ મંધાનાએ નવી તારીખ અંગે આપ્યું અપડેટ

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ Lalo ના પ્રમોશન દરમિયાન ભાગદોડ જેવી પરિસ્થિતિ, સામે આવ્યો ભયાનક VIDEO

ગુજરાત પૂછી રહ્યું છે કે ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં આવતા નથી અને ડ્રગ્સના વેપારને કેમ સાફ કરવામાં આવતા નથી: રાહુલ

PMO નું નામ બદલીને, હવે સેવા તીર્થ તરીકે ઓળખાય છે, રાજભવનો નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું

Sanchar Saathi APP Controversy - "સંચાર સાથી" એપ પર વિવાદ કેમ ઉભો થયો છે? વિપક્ષ કેન્દ્ર સરકારના આદેશ પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોણે શું કહ્યું તે વાંચો

વધુ જુઓ..

ધર્મ

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

આગળનો લેખ
Show comments