rashifal-2026

મોડે સુધી બેસવાથી થઈ શકે છે Dead butt syndrome રોગ જાણો લક્ષણ અને ઉપચાર

Webdunia
બુધવાર, 6 ઑક્ટોબર 2021 (09:15 IST)
હમેશા ઘણા લોકો કલાકો સુધી તેમની સીટ પર બેસ્યા રહે છે. તે માત્ર કામ કરે ચે પણ આ નથી સમજતા કે સતત 45 મિનિટથી વધારે બેસવુ કેટલુ ખતરનાક સિદ્ધ થઈ શકે છે. કેટલાક લોકો તેમની સીટ પર બેસીને જ લંચ કરી લે છે પણ આ રીતે બેસવાથી dead butt syndrome નામનો રોગથી ગ્રસિત થઈ શકો છો. આ રોગ એક જ પૉજીશનમાં બેસવાથી હોય છે. જો આ રોગની ગિરફ્તમાં આવી જાઓ છો ત્રો ગ્લૂટેન મેડિયસ નામનો રોગ ઘેરી લે છે. જેનાથી સામાન્ય રૂપથી કામ કરવામાં પરેશાની થવા લાગે છે . આવુ તેથી કારણ કે લોહી પ્રવાહ બધિત થવા લાગે છે. આવો જાણીએ શું છે આ રોગના લક્ષણ અને ઉપચાર

Dead butt syndromeના લક્ષણ 
- પીઠ, ઘૂંટણ અને એડીઓમાં દુખાવો.
- હિપ્સમાં ખેંચાણ
- હિપ્સના નીચેના ભાગમાં, કમરમાં કળતર
- હિપ્સની આસપાસ સુન્ન થવુ , બળતરા અને પીડા
 
Dead butt syndrome માટે ઉપાયો
જો આ રોગ પહેલેથી જ ટાળવામાં આવે તો તે સારું છે. આ રોગ ઓફિસ જનારાઓમાં વધુ છે પરંતુ તેઓ તેને અવગણે છે. ટાળવા માટે કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા રહો.
- ઓફિસમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.
- 30 થી 45 મિનિટમાં તમારી સીટ પરથી ઉઠતા રહો.
- પાલથી બનાવીને બેસો.
- 30 થી 45 મિનિટમાં સ્ટ્રેચિંગ કરતા રહો.
- દરરોજ 30 મિનિટ સુધી ચાલો.
- ઓફિસમાં સમય મળે તો પણ તમે ચાલી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Budget 2026: શું આ વખતે મોંઘવારીમાંથી કોઈ રાહત મળશે? જાણો શું સસ્તું થઈ શકે છે અને શું વધુ મોંઘું થઈ શકે છે?

આજથી બજેટ સત્ર શરૂ, SIR પર હોબાળાની શક્યતા; રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે.

ક્રાઈમ બ્રાન્ચ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર; ત્રણ ગુનેગારોની ધરપકડ; ત્રણેયને પગમાં ગોળી વાગી

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments