Dharma Sangrah

Health tips- દહીંમાં મિક્સ કરીને ખાવું આ 5 વસ્તુઓ, બમણું લાભ મળશે

Webdunia
ગુરુવાર, 28 મે 2020 (16:03 IST)
ગર્મીમાં દહીંનું સેવન તો ઘણા લોકો કરે છે કારણકે તેનાથી શરીરને ઠંડકની સાથે સાથે ક્ખૂબ એનર્જી પણ મળે છે. દહીંમાં ગુડ બેક્ટીરિયા, કેલ્શિયમ વિટામિંસ અને મિનર્લ્સ હોય છે, જે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છેૢ પણ જો તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી ખવાય તો તેના ફાયદા બમણા  અને વધી જાય છે. આજે અમે તમને જણાવીશ તેના વિશે .. 
1. દહીંમાં શેકેલું જીરું 
દહીંમાં સંચણ અને શેકેલું જીરું નાખી ખાવાથી ભૂખ વધે છે. તેની સાથે ડાઈજેશનની સમસ્યા પણ દૂર રહે છે. 
 
2.દહીં અને મધ 
દહીંમાં મધ મિક્સ કરી  ખાવાથી ખૂબ ફાયદો મળે છે. આ એંટીબાયોટિક્નો કામ કરે છે. દહીંને આ રીતે સેવન કરવાથી મોઢાના અલ્સરથી રાહત મળે છે. 
 
3. દહીં અને કાળી મરી 
દહીંમાં કાળી મરી અને સંચણ મિક્સ કરી ખાવાથી જાડાપણ ઓછું હોય છે અને એક્સ્ટ્રા ફેટ બર્ન હોય છે. 
 
4. દહીં અને ડ્રાઈ ફ્રૂટસ 
દહીંમાં ડ્રાઈ ફ્રૂટસ અને ખાંડ મિક્સ કરી ખાવાથી નબળાઈ દૂર હોય છે.   
 
5. દહીં અને અજમો
દહીંમાં અજમો મિક્સ કરી ખાવાથી પાઈલ્સની સમસ્યા દૂર હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments