Webdunia - Bharat's app for daily news and videos

Install App

કફમાં ખૂબ ફાયદાકારી હોય છે શાકર આ રીતે કરો ઉપયોગ

Webdunia
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (08:55 IST)
શાકરને રૉક શુગર કે રૉક કેંડીના નામથી પણ ઓળખાય છે. તેમાં રહેલ પોષક તત્વ ખાંસીમાં ખૂબ ફાયદાકારી હોય છે. તેના સેવનથી તરત રાહત મળે છે. 
- ખાંસી થતા પર શાકરને ધીમે-ધીમે ચૂસવું ફાયદાકારી ગણાય છે. 
- આ ગળાની ખરાશને ઓછું કરે છે. 
- રાત્રે સૂતા પહેલા શાકર અને કાળી મરી સમાન માત્રામાં પાઉડર લેવાથી ખાંસીમાં આરામ મળે છે. 
- ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી. 
- માત્ર ખાંસી જ નહી પણ શાકર મોઢાથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે. 
- ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી. 
- શાકરને કાળે મરી પાઉડર અને ઘીની સાથે ખાવાથી ગળાના દુખાવાથી આરામ મળે છે. 
- શાકરના સેવન લોહી વધારવામાં પણ મદદગાર છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments