rashifal-2026

કોરોનાની બીજી લહેર વૃદ્ધો જ નહી યુવાઓ પર પણ ભારે પડી રહી છે જાણો સંક્રમણના લક્ષણ

Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (07:42 IST)
દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાની સાથે-સાથે તેના લક્ષણમાં ફેરફારના પણ સંકેત મળ્યા છે. આ વખતે કોરોના વૃદ્ધોથી વધારે યુવાને તેમની ચપેટમાં લઈ રહ્યો છે. આ વખતે એવા પણ દર્દી સામે આવ્યા છે. જેને તાવ અને શરદી-ખાંસી નહી પણ તે કોરોના સંક્રમિત મળ્યા છે. 
 
જેલેસ્ટ્રિગ્સ ડાયગ્નોસ્ટિક સેંટરની ફાઉંડર નિદેશક ગૌરી અગ્રવાલએ જનાવ્યુ કે વૃદ્ધ કરતા યુવાઓ વધારે સંક્રમિત મળી રહ્યા છે. તેણે કીધું કે આ વખતે લક્ષણ જુદા છે. ઘણા લોકોના મોઢા સૂકવાની ફરિયાદ, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ, ઉલ્ટી, જી ગભરાવું, આંખ લાલ થવી અને માથાના દુખાવાની શિકાયત મળી છે. ગૌરીએ કહ્યુ કે બધા દર્દીને તાવની શિકાયત નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

"SC-ST છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે"...કોંગ્રેસ નેતાના નિવેદનથી હોબાળો મચી ગયો

ઉદ્ધવ ઠાકરે એક મોટી ભૂલને કારણે BMC ચૂંટણી હારી ગયા, જેનો સીધો ફાયદો ભાજપને થયો

વધુ જુઓ..

ધર્મ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

આગળનો લેખ
Show comments