Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diabetes Homemade Treatment: દવાઓ વગર પણ કંટ્રોલ થઈ શકે છે શુગર, ડાયાબિટીસના દર્દી જરૂર કરે આ ઘરેલુ ઉપાય

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (13:01 IST)
Diabetes Homemade Treatment: બ્લડ શુગર વધી જાય તો કેટલાક દર્દીઓને આખી જીંદગી દવાઓ પર નિર્ભર રહેવુ પડે છે. પણ શુ તમે જાણો છો કે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને તમે ડાયાબિટીઝના દર્દીની શુગર કંટ્રોલ કરી શકો છો.  ઉલ્લેખનીય છે કે ખાન-પાન અને બદલતી લાઈફસ્ટાઈલના કારણે  મોટાભાગના લોકોને આ પ્રકારની સમસ્યા થાય છે. તો આવો જાણીએ એવા કયા ઘરેલુ ઉપાય છે જેને અપનાવીને તમે તેને કંટ્રોક કરી શકો  છો. 
 
1. બેસનની રોટલી દ્વારા મળશે ફાયદો 
ખૂબ ઓછા લોકો જાણે છે કે બેસનની રોટલીથી પણ તમને ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે તેના સેવનથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. તો તમે તમારી ડાયેટમાં આ લોટની રોટલી ખાવ.  આ ઉપરાંત ગંભીર દર્દી એકવાર પોતાના ડોક્ટરની સલાહ જરૂર લે. 
 
2. ખાલી પેટ પીવો તુલસીનો રસ 
શુ તમે જાણો છો કે સવારે ખાલી પેટ તુલસીનો રસ પીવાથી પણ તમને આરામ મળી શકે છે.  જો કે નિયમિત રૂપે તમારે આ રસનુ સેવન કરવુ પડશે.  ત્યારે તમારુ બ્લડ શુગર કંટ્રોલમાં આવશે. 
 
3. જાંબુને આ રીતે ખાવ 
જાંબુ ગરમીમાં તમને સારી માત્રામાં મળી જશે. તેને ખાવાથી તમારુ બ્લડ શુગર કંટ્રોલ થઈ શકે છે. જો કે આ ખૂબ મેટર કરે છે કે તમે તેને કેવી રીતે ખાઈ રહ્યા છો. તમે જો તેને સંચળ સાથે ખાશો તો તમારુ બ્લડ શુગર કંટ્રોલમાં આવી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મહાકુંભ 2025 - પ્રયાગરાજ પહોચ્યા ગૌતમ અડાની, મહાપ્રસાદનુ કર્યુ વિતરણ જુઓ વીડિયો

Mauni Amavasya 2025: મૌની અમાવસ્યા પર રાશિ મુજબ કરો ઉપાય, આર્થિક અને પારિવારિક જીવનમાં આવશે સમૃદ્ધિ

Navratri 2025 - ચૈત્ર નવરાત્રી 2025 ની તારીખ અને શુભ મુહુર્ત

મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો , જાણો એવું તે શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો

પ્રયાગરાજમાં દરરોજ 65 થી 70 લાખ ભક્તો રોકાય છે, ભીડને કાબૂમાં લેવા માટે AIની મદદ લેવામાં આવી રહી છે

આગળનો લેખ
Show comments