Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો ડાયાબીટિસ છે તો ફોલો કરો આ બ્રેકફાસ્ટ ટિપ્સ

જો ડાયાબીટિસ છે તો ફોલો કરો આ બ્રેકફાસ્ટ ટિપ્સ
Webdunia
શુક્રવાર, 19 જુલાઈ 2019 (08:01 IST)
સવારના બ્રેકફાસ્ટમાં શું લેવું 
 
સવારનો બ્રેકફાસ્ટ- મધુમેહના દર્દીઓએ હમેશા ઘરનો જ નાસ્તો કરવો જોઈએ. જેનાથી એ ઓછી ખાંડ અને વસાયુક્ત નાસ્તો રાંધીને ખાઈ શકે . 
નાસ્તામાં જો આખા અનાજ વાળી બ્રેડ(હોલ ગ્રેન બ્રેડ) અને સીરિયલ હોય તો સારું છે. એની સાથે ફળ પણ હોવા જરૂરી છે. આ  બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. 

સવારના બ્રેકફાસ્ટમાં હમેશા  નાસ્તામાં તાજા ફળ અને શાકભાજીના ઉપયોગ કરવા જોઈએ. જેનાથી શરીરને એંટીઓક્સીડેંટ મળે અને મધુમેહના લક્ષણોમાં કમી આવે. 
તમે તમારા બ્રેકફાસ્ટમાં અળસીના બીજ  પાવડરનો પણ પ્રયોગ કરી શકો છો. એને માત્ર 1 ચમચી લો. એમાં ઘણુ ફાઈબર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. 

તમે દરરોજ નાસ્તામાં ઓટમીલ જ ખાવા જોઈએ કારણકે આ મધુમેહના દર્દીઓ માટે સૌથી ઉત્તમ ગણાય છે. ઓટમીલ ફાઈબર યુક્ત હોય છે. 
મધુમેહ દર્દીઓને સવારના નાસ્તા સાથે વસા વગરનું  દૂધ પણ પીવું જોઈએ, જેનાથી એમના શરીરને કેલ્શિયમ મળતુ રહે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments