Publish Date: Fri, 17 May 2019 (00:17 IST)
Updated Date: Wed, 03 Apr 2019 (14:55 IST)
જાંબુ ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદિસ્ટ હોવાની સાથે જ તેના ઘના ઔષધીય ગુણ પણ છે. ઘણા લોકો જાંબુ ખાવાનુ બહુ પસંદ હોય છે.જાંબુમાં એવ ઘણા તત્વ હોય છે જે અમારા શરીર માટે બહુ લાભકારી છે.
જાંબુ ડાયબિટીજના દર્દીઓ માટે સૌથી સરસ છે. તેમાં કેટલાક એવા તત્વ હોય છે. જે સ્ટાર્ચને એનર્જીમાં બદલી નાખે છે. આ અમારા શરીરને ઘણા રોગોથી બચાવે છે. તેમાં મિનરલ અને એંટીઑક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી દિલના રોગ પાસ નહી આવતા.
જાંબુમાં બાયોએક્ટિવ કેમિકલ્સ હોય છે જે કેંસરથી લડકામાં મદદ કરે છે આ આંખો માટે ખૂબ જ સારું હોય છે. તેમાં વિટામિન સી હોય છે જે આંખની રોશની વધારે છે. જાંબુ ત્વચામાં રંગત લાવે છે. તેમાં આયરન હોય છે જે લોહી પ્રભાવને સમાન રાખે છે.
webdunia gujarti youtube subscribe કરો ...