Biodata Maker

હવે અજમાવો આ ટિપ્સ અને રાખો મગજને સ્વસ્થ

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (08:22 IST)
મગજને આરામ આપો- જેમ શરીરને આરામ જોઈએ તે જ રીત મગજને પણ. આરામ મગજને તંદુરૂસ્ત બનાવી રાખે છે. તેના માટે તમને હળવા પળ પસાર કરવાની ટેવ હોવી જોઈએ. 
તમારી સમસ્યાઓને સાઈડમાં મૂકી સમય પસાર કરવું ખૂબ જરૂરી છે. એક વસ્તુ અને મેડિટેશન અને યોગ કરવું. તેનાથી મગજને ખૂબ રાહત મળે છે. 
 
પોતાને મહ્ત્વ આપો- પોતાનું માનને અનજુઓ કરવું માનસિક દ્ર્ઢતાને નબળું કરવું છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંટ આપવું તમારી મુખ્ય જરૂરત છે. જે પણ કામમાં તમને મજા આવે તેના માટે સમય જરૂર કાઢો. તમારી પસંદની મૂવી જુઓ કે ચોપડી વાંચો. 
 
ખુશાળ લોકોની સંગત કરો- તમારા મિત્રની લિસ્ટમાં ખુશાળ વ્યકતિત્વના કોઈ મિત્ર જરૂર શામેળ હોય. તમે પણ ખુશ રહો અને ગ્રુપમાં એંજાય કરવાનો અવસર શોધવું. 
 
એક ઠહાકો તમને તાજા કરી શકે છે. આ યાદ રાખો કે હંસવા-હંસાવનાનો અવસર ન મૂકવું. આ તમને વિટામિનની એક ગોળીથી વધારે લાભ આપશે  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વડોદરાના બેંક લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતા ખળભળાટ, લગ્ન પ્રસંગ પહેલા પરિવાર પાયમાલ

IND vs NAM LIVE Score: ભારતે 93 રનથી મેચ જીતી, બેટ્સમેન પછી બોલરોએ વિખેર્યો જાદુ

દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં ફેરફાર: આગામી બે દિવસમાં તાપમાન વધશે; પરંતુ ઝેરી હવા ફરી મુશ્કેલીઓ વધારી

ગુજરાતીઓ માટે ઉદયપુર જવું હવે વધુ સરળ: અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ થશે શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

પોતાના જમાઈ સાથે ભાગી ગયેલી સાસુ હવે પોતાના જીજા સાથે ફરાર છે, 2 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં લઈ ગઈ

વધુ જુઓ..

ધર્મ

Vijaya Ekadashi February 2026 : વિજયા એકાદશી 13 ફેબ્રુઆરીએ, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

જય સ્વામિનારાયણ આરતી

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

ઘર કે મંદિરમાં બીલીપત્રનુ ઝાડ લગાવવાથી શું થશે?

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments