Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળા ચણા ખાવાથી વધે છે તાકાત, રોગો રહે છે દૂર

Webdunia
બુધવાર, 30 જૂન 2021 (10:59 IST)
કાળા ચણા ખાવા માટે અમારા વડીલ કહેતા રહે છે. આવુ શા માટે. તેમાં શું હોય છે જે શરીરને તાકાત આપે છે અને રોગોને દૂર રાખે છે અમે જણાવીએ છે 
કાળા ચણામાં કાર્બિહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નીશિયમ, મિનરલ્સ હોય છે. બધા પ્રકારના વિટામિંસ, ફાસ્ફોરસ, પોટેશિયમ હોય છે. 
કાળા ચણાના ફાયદા 
કાળા ચણા આયરનથી ભરપૂર હોય છે. તેથી આ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે એટલે જે લોહીની કમીને દૂર કરે છે. 
કાળા ચણા ડાયબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી છે. તેમાં ખૂબ ફાઈબર હોય છે જે બ્લ્ડમાં શુગર લેવલને કંટ્રોલ રાખે છે. 
તેમાં ફાઈબર હોય છે તેથી આ પચાવવામાં પણ સરળ હોય છે. કબ્જની સમસ્યા નહી હોય. 
કાળા ચણામાં એંટીઓક્સીડેંટસ હોય છે જે દિલના આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. 
જો ત્વચાથી સંબંધિત હોઈ પરેશાની છે તો તે દૂર હોય છે. અંકુરિત ચણા ખાવાથી સ્કિન પર ચમક આવે છે. 
તેમાં પ્રોટીન ઘણી માત્રામાં હોય છે તેથી આ શરીરમાં નવી કોશિકાઓના નિર્માણ અને માંસપેશીઓના વિકાસમાં મદદગાર છે. 
વાળ માટે ખૂબ ફાયદાકારી છે. તેમાં વિટામિન એ, ઈ હોય છે. નબળા વાળ અને ખરતા વાળથી છુટકરો મેળવવામાં મદદગાર છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments