Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દાડમમાં છાલટાના આ 8 ફાયદા

Webdunia
* દાડમની છાલને પીસીને ચોખાના પાણીમાં ભેળવીને સેવન કરવાથી સ્ત્રીઓનો પ્રદર રોગ નષ્ટ થાય છે.

* દાડમના રસમાં ખાંડ ભેળવીન પીવાથી પિત્ત વિકાર નષ્ટ થાય છે.

* દાડમની તાજી છાલને ચુસવાથી ઉધરસમાં રાહત થાય છે.

* દાડમના રસને સરખી રીતે ગાળીને આંખમાં આંજવાથી આંખની બળતરા નષ્ટ થાય છે.

* દાડમની છાલને પાણીમાં ઉકાળીને કાઢો બનાવીને પીવાથી પેટની અંદરના કીડા નાશ પામે છે.
તેની છાલને સુકવીને ચુર્ણ બનાવીને પીવાથી પણ કૃમિ નષ્ટ થાય છે.

* દાડમના તાજા કોમળ 10 ગ્રામ પાનને 100 ગ્રામ પાણીની સાથે પીસીને સવાર-સાંજ સેવન કરવાથી હૃદયની તીવ્ર ધડકન ઓછી થાય છે.

* દાડમના 50 ગ્રામ રસમાં મીઠું અને સીંધાલુણ ભેળવીને સેવન કરવાથી અરૂચિ નષ્ટ થઈ પાચનક્રિયા ઝડપી બને છે અને ભુખ પણ વધારે લાગે છે.

* પેટમાં વધારે બળતરા થતી હોય તો દાડમનો રસ પીવાથી શાંત થઈ જાય છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments