Biodata Maker

પથારી પર જતા 30મિનિટ પહેલા કરો આ 8 કામ, ઘટશે વજન

Webdunia
શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (19:20 IST)
વજન ઘટાડવાના જુદા-જુદા તરીકા હોય છે. તેનામાંથી એવી તરીકા છે જે રાત્રે અજમાવી શકો છો. જો અમે રાત્રે સૂતાથી 30 મિનિટ પહેલા આ તરીકાને અજમાવે છે તો વજન ઘટાડવામાં મદદ મળે છે. ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે પથારી પર જતા પહેલા કરાવતી આ 8 એક્ટીવિટિજ જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 
 
1. દૂધના ફાયદા 
સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવો. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન ડાઈજેશન સારું કરે છે. તેમાં ઉંઘ સારી આવે છે. અને વજન કંટ્રોલ હોય છે. 
2. વૉક કરવાના ફાયદા 
સૂતાથી અડધા કલાક પહેલા 20 કે 30 મિનિટની વૉલિંગ પર જાઓ. તેનાથી ભોજન ડાઈજેસ્ટ થશે અને વજન ઘટાડવામાં મદદ મળ્શે 
3. મસાજના ફાયદા 
રેગ્યુલર સૂતા પહેલા હાથ-પગની માલિશ કરો. તેનાથી મસલ્સ સ્ટાંગ થશે અમે એક્સ્ટ્રા ફેટ ઓછું થશે. 
4. દહીંના ફાયદા 
રોજ સૂતા પહેલા એક વાટકી ઓછું ફેટવાળું દહીં ખાવો. તેમાં રહેલ પ્રોટીન મસલ્સ બિલ્ડ કરશે અને વજન ઘટાડવામાં મદદ કરશે. 
5. કાળી મરીના ફાયદા 
રાત્રે ભોજનમાં કાળી મરીનો ઉપયોગ કરો. તેમાં બર્નિંગ પ્રાપર્ટી હોય છે. સાથે જ આ મેટાબૉલિક રેટને પણ વધારે છે. 
6. એલોવેરા જ્યૂસના ફાયદા 
રાત્રે સૂતા પહેલા એક કપ ગ્રીન ટી પીવો. તેનાથી ડાઈજેશન સુધરશે અને વજન ઘટાડવામાં મદદ મળશે. 
7. ગ્રીન ટીના ફાયદા  
રાત્રે સૂતા પહેલા એક કપ ગ્રીન ટી પીવો. તેનાથી મેટાબૉલિજ્મ રેટ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 
8. યોગના ફાયદા 
સૂતા પહેલા શવાસન કે હળવી સ્ટ્રેચિંગ કરો. તેનાથી બોડીનો એક્સ્ટ્રા ફેટ બર્ન થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments