Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસિડિટી ના ઉપાય- એસિડિટી અને ગેસથી છૂટકારો મેળવવા 5 ચમત્કારી ઘરેલું ઉપાય

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (16:38 IST)
એસિડિટી (acidity) કેમ છે?
તેને અમ્લપિત્ત (acidity) પણ કહેવામાં આવે છે. આમાં અમાશયમાં વધુ એસિડ બને છે. તેને લીધે ખોરાકને યોગ્ય રીતે પચતો નથી. જેને કારણે જે અન્ન રસ બને છે તે પિત્તમાં બદલાય છે. આને કારણે અનેક પાચક વિકૃતિઓ ઉભી થાય છે.લાબા સમય સુધી આવી સ્થિતિ રહેવાથી અમ્લપિત્ત નામનો રોગ થાય છે.  આ રોગ વાતાવરણમાં ભેજને કારણે થાય છે, તેથી વરસાદની ઋતુમાં આ સમસ્યાવધુ જોવા મળે છે.
 
એસિડિટીને (acidity) કારણે પેટ, છાતી અને ગળામાં બળતરા અને ખાટા ઓડકાર આવે છે. ઓડકાર સાથે ગળામાં ખાટુ અને તીખુ પાણી પણ આવી જાય છે.  કેટલીકવાર ઉલટી પણ થાય છે. એસિડિટીમાં અપચો, કબજિયાત અને ઝાડા થવાની પણ ફરિયાદ રહે  છે.
 
એસિડિટી અને ગેસથી છૂટકારો મેળવવા માટેના 5 અન્ય ઘરેલું ઉપાયો:
1) 1 ચમચી અજમો લો તેમા એક ચતુર્થાંસ લીંબુનો રસ મિક્સ કરીને ચાંટી જાવ ગેસ ટૂંક સમયમાં શાંત થઈ જશે.
2  એસિડિટીથી છૂટકારો મેળવવા માટે આદુના રસમાં થોડું સંચળ અને શેકેલુ  જીરું નાખીને સેવન કરો ઉપરથી અડધો ગ્લાસ છાશ પીવો.
 
3) 1 ગ્લાસ ગરમ દૂધમાં 2 ચમચીદિવેલ નાખો અને પીવો. આમ કરવાથી ગેસમાં  તાત્કાલિક ફાયદો થશે.
4) ચોકરવાળા લોટની રોટલી ખાવાથી એસીડીટીમાં ફાયદો થશે
5) 1 ગ્લાસ શેરડીનો રસ ગરમ કરો અને તેમાં લીંબુનો રસ અને થોડુ સંચળ નાખીને દિવસમાં ઓછામાં ઓછા 2 વાર પીવો. આ કરવાથી ગેસમાંથી રાહત મળે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Phalgun Maas 2025: ફાગણ મહિનાના સરળ ઉપાય, આ 3 દેવતાઓની કરી લો પૂજા, ચમક ઉઠશે ભાગ્ય, મળશે માનસિક શાંતિ

Magh Amavasya 2025 Daan: દર્શ અમાવસ્યા પર આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોનો મળશે આશિર્વાદ

Mahakumbh 2025- શ્રદ્ધા, ભવ્યતા અને ઈતિહાસના મહાન સંગમનું સમાપન કરતા યોગી આજે અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરશે

નંદીના કાનમાં કેમ કહેવી જોઈએ તમારી મનોકામના ? જાણો આની પાછળની પૌરાણિક કથા

આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે? આ રાજ્યની સરકાર અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત છે

આગળનો લેખ
Show comments