Dharma Sangrah

Asafoetida- ગરમ પાણીની સાથે એક ચપટી હીંગ વધશે યાદશક્તિ, 13 ફાયદા જાણીને ચોંકી જશો

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2023 (09:20 IST)
* દરરોજના ખાવામાં હિંગનો વઘાર કરવાથી તે પેટની રક્ષા કરે છે.
* ખાવાનું ન પચવાને લીધે પેટમાં તકલીફ થાય છે તેવામાં હિંગાષ્ટક ચુર્ણનું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચી જાય છે.
* શિયાળામાં ગરમ પાણીની સાથે અને ઉનાળામાં છાસની સાથે અડધા ગ્રામ હીંગનું સેવન કરવાથી પેટમાં થયેલ ગેસની તકલીફ દૂર થઈ જશે. 
* હિચકી, ઓડકાર અને ઉલ્ટી આવતી હોય તો કેળાની સાથે વટાણા જેટલી હિંગને રાખીને ખાવાથી તેની તકલીફ દૂર થઈ જશે. 
* હિચકી, ઓડકાર અને ઉલ્ટી આવતી હોય તો કેળાની સાથે વટાણા જેટલી હિંગને રાખીને ખાવાથી તેની તકલીફ દૂર થઈ જશે. 
* જેમની યાદશક્તિ નબળી હોય તેમણે દસ ગ્રામ હિંગ, વીસ ગ્રામ સિંધાલૂણ અને એસી ગ્રામ બાય-બડંગ પીસીને ત્રણેયને રોજ થોડુક થોડુક ગરમ પાણીની સાથે ફાકવાથી યાદશક્તિ મજબુત થશે. 
* ઓછું સંભળાતુ હોય તો હિંગને બકરીના દૂધની સાથે ઘસીને તેના બે ટીંપા કાનમાં નાંખો અને ત્યાર બાદ રૂ લગાવીને સુઈ જાવ. સવારે કાન સાફ કરી સો થોડાક જ દિવસમાં સારી રીતે સંભળાવા લાગશે. 
* છાતીમાં કફ જામી ગયો હોય તો પાણીની અંદર હિંગને નાંખીને લોશન બનાવો અને બે-ત્રણ દિવસ સુધી છાતી પર ઘસો કફ ઉધરસની સાથે બહાર આવી જશે.
ચપટી હીંગથી બંધ થઈ જશે એડકી
ચપટી હીંગ ગરમ પાણીમાં લેવાથી પેટના દુખાવાથી રાહત મળશે 
ચપટી હીંગ દાંતના દુખાવામાં ફાયદો કરશે 
થોડુક ગરમ પાણીની સાથે ફાકવાથી યાદશક્તિ મજબુત થશે
ચપટી હીંગ કફથી અપાવશે રાહત 
ચપટી હીંગથી ત્વચા રોગમાં પણ થાય છે લાભ  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments