Festival Posters

મજૂર દિવસ પર નિબંધ - Essay On Labour Day

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2024 (17:33 IST)
Labour Day nibandh- મજૂર દિવસ 1 મેને ભારત ઘાના, લિબિયા, નાઇજીરીયા, ચિલી, મેક્સિકો, પેરુ, ઉરુગ્વે, ઈરાન અને જોર્ડન જેવા ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત છે. દુનિયાભરના શ્રમિક જીવીત રહેવા માટે સખ્ય મેહનત કરે છે. એક ખાસ દિવસ તેમની મેહનત અને દ્રઢ સંકલ્પને ઉજવવા માટે સમર્પિત કરાય છે. વધારેપણુ દેશોમા& 1 મે ને મજૂર દિવસના રૂપમાં ઉજવાય છે. 
 
પ્રસ્તાવના 
મજૂર દિવસ મજૂર વર્ગના લોકોને સમર્પિત એક ખાસ દિવસ છે. વધારેપણુ દેશોમાં આ તે જાહેર રજા છે. આ 1 મેંર 80 થી વધારે દેશમાં ઉજવાય છે. કનાડા અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સેપ્ટેમ્બરના પહેલા સોમવારે તેને ઉજવે છે. આ તિથિને ઉજવવા માટે ઘણા દેશોએ તેમની જુદી-જુદી તિથિ છે. પણ ઉત્સવને ઉજવવાના કારણ એક સમાન છે અને તે મજૂર વર્ગની સખ્ત મેહનતને ઉત્સવ ઉજવવા માટે છે. 
 
 
મજૂર દિવસની ઉત્પતિ 
પહેલાના દિવસેમાં મજૂરોને સ્થિતિ ખૂબ ખરાબ હતી તેમણે સખ્ત મેહનત કરવા અને દિવસમાં 15 કલાક સુધી કામ કરવો પડ્તુ હતુ. તેમને ઈજાઓનો સામનો કરવો પડતો 
 
હતો અને તેમના કાર્યસ્થળે બીજી ભયંકર સમસ્યાઓ ઉભી થતી હતી. તેમના દ્વારા સખત મેહનત કર્યા પછી તેમણે ઓછી મજૂરી આપવામાં આવતી હતી. લાંબા સમય સુધી કલાકો અને સારા સ્ત્રોતની કમીના કારણે તે લોકોની સ્વાસ્થય સમસ્યાઓ વધતી સંખ્યાએ આ સમસ્યાને ઉકેલવા માટે મજૂર યુનિયનએ આ પ્રણાલીના વિરૂદ્ધ આવાજ ઉપાડી. 
 
ઉશ્કેરલા મજૂરો સંઘનો ગઠન થયો જે કે થોડા સમય માટે તેમના અધિકારો માટે લડ્યા. તે પછી મજૂરો અને શ્રમિક વર્ગ લોકો માટે 8 કલાકની કામની સંખ્યા નક્કી કરી હતી. તે આઠ કલાકના આંદોલનના રૂપમાં ઓળખાયા છે. તે મુજબ એક વ્યક્તિને માત્ર આઠ કલાક માટે કામ કરવો જોઈએ. તેને મનોરંજન માટે આઠ કલાક અને આરામ માટે આઠ કલાક મળવા જોઈએ. આ આંદોલનમાં મજૂર દિવસની ઉત્પતિ થઈ છે. 
 
મજૂર દિવસનો ઈતિહાસ અને મૂળ દેશ-દેશમાં અલગ-અલગ હોવા છતાં તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે અને તે છે મજૂર વર્ગ સાથે અન્યાયી વ્યવહાર. તે પૂરતું છે તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે દેશના માળખાકીય વિકાસમાં ઘણું યોગદાન આપનારા લોકોના વર્ગ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વિશ્વના વિવિધ ભાગોમાં
તેની સામે અનેક આંદોલનો થયા અને આ દિવસ અસ્તિત્વમાં આવ્યો.

Edited By -Monica Sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનું મોટું એલાન, કપ્તાનનો કર્યો ખુલાસો, અભિષેકને સોંપી મોટી જવાબદારી

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ

વધુ જુઓ..

ધર્મ

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

Gudi Padwa Wishes in Gujarati - મિત્રો અને પરિવારને મોકલો ગુડી પડવાની શુભેચ્છા

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ

આગળનો લેખ
Show comments