Webdunia - Bharat's app for daily news and videos

Install App

તહેવારોમાં આ ટ્રેનો રદ્દ કરાઈ, યાત્રીઓમાં રોષ જોવા મળ્યા

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (08:23 IST)
અમદાવાદથી હાવડા, ગાંધીધામ-પુરી, પુરી-અજમેર એક્સપ્રેસ  સહિતની ટ્રેનો આગામી  કેટલાક દિવસો માટે રદ કરવામાં આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તહેવારો ટાણે ટ્રેનો રદ રહેતા લોકોના બહારગામ જવાના શેડ્યુલ ખોરવાઇ ગયા છે.
 
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં નાગપુર વિભાગમાં કન્હાન સ્ટેશને ટ્રેક ડબલિંગના કામે લઇને આ ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદ-હાવડા એક્સપ્રેસ તા.૮ થી ૧૩ ઓગષ્ટ સુધી રદ કરાઇ છે.
 
હાવડા-અમદાવાદ તા.૮ થી ૧૩ ઓગષ્ટ સુધી, ગાંધીધામ-પુરી તા.૧૦ ઓગષ્ટે, પુરી-ગાંધીધામ એક્સપ્રેસ તા. ૧૩ ઓગષ્ટે, પુરી-અજમેર તા.૮ અને ૧૧ ઓગષ્ટે તેમજ અજમેર-પુરી એક્સપ્રેસ તા.૧૧ અને ૧૬ ઓગષ્ટે રદ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments