Webdunia - Bharat's app for daily news and videos

Install App

Inflation દેશની જનતાને મોંઘવારીથી મળશે વધુ રાહત

Webdunia
સોમવાર, 23 મે 2022 (11:51 IST)
મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈજ ડ્યૂટીમાં 8 રૂપિયા અને 6 રૂપિયાનો કપાત કર્યુ છે. આર્થિક જાણકારોનો માનવુ છે કે તેના કારણે ટકર મોંઘવારીમાં 0.40 ટકાની ગિરાવટ આવી શકે છે. 
 
રાહતની આશા - ખાદ્યતેલ સસ્તુ થશે 
એપ્રિલના છેલ્લા સપ્તાહમાં વનસ્પતિ ઘી અને પામોલીનના ભાવમાં પ્રતિ કિલો રૂ. 10 થી 15નો વધારો થયો હતો. હવે જ્યારે ઈન્ડોનેશિયાએ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે, ત્યાર બાદ કિંમતોમાં થોડી રાહત મળવાની આશા છે. સરકારનું એમ પણ માનવું છે કે ભારતીય બજારમાં કિંમતોને નિયંત્રિત કરવી સરળ બનશે.
 
સ્ટીલ-સિમેન્ટ પણ સસ્તું થશે તેવું અનુમાન
માત્ર એટલું જ નહીં, કેન્દ્ર સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં વપરાતી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કર્યો છે. તેમજ સિમેન્ટનો પુરવઠો વધારવા માટે પણ પગલાં લેવાયા છે. આ પગલાં મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ કરશે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments