Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI ગ્રાહકોએ મોબાઈલ નંબર રજીસ્ટર નહી કર્યો તો, 1 ડિસેમ્બરથી Net Banking થશે બંધ

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (12:56 IST)
સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (એસબીઆઈ)એ ઈંટરનેટૅ બેકિંગ ગ્રાહકોને 1 ડિસેમ્બર પહેલા પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરવા પડશે. આવુ ન કરતા તેમની નેટ બેકિંગ સુવિદ્યા રોકવામાં આવી શકે છે. બેંકે પોતાની ઓનલાઈન બેકિંગ વેબસાઈટ (ઓનલાઈનએસબીઆઈ.કોમ) દ્વારા ગ્રાહકોને આ મેસેજ આપ્યો છે. 
 
એસબીઆઈના ગ્રાહકોને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માટે એ શાખામાં જવુ પડશે જ્યા તેમનુ ખાતુ છે. એસબીઆઈના ગ્રાહક ઓનલાઈન એસબીઆઈ ડોટ કોમ પર લોગિન કરી પ્રોફાઈલ સેક્શનમા આ જાણકારી મેળવી શકે છે કે તેમનો મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર છે કે નહી. 
 
આરબીઆઈના 6 જુલાઈ 2017ના સર્કુલર મુજબ આ જરૂરી છે કે બેંક પોતાના ગ્રાહકોને એસએમએસ અને ઈમેલ અલર્ટ રજીસ્ટ્રેશન માટે કહે. જેથી તેમને કોઈપણ લેવડ-દેવડની તરત માહિતી મળી શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Coldplay ના હવે તમે ઘરે બેઠા અમદાવાદ કોન્સર્ટના મજા માણી શકો છો, જાણો ક્યારે અને ક્યાં હશે OTT પર લાઈવ

ગુજરાતી જોક્સ - અંકલ જી

ગુજરાતી જોક્સ - પેટમાં દુખાવાની ફરિયાદ

ગુજરાતી જોક્સ -બાબાના તંબુ પર

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

વધુ જુઓ..

નવીનતમ

તિરંગા પેંડા

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

આગળનો લેખ
Show comments