Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીરો બેલેંસ ખાતા પર RBIનો મોટો નિર્ણય, હવે મળશે આ મોટી સુવિદ્યા

Webdunia
મંગળવાર, 11 જૂન 2019 (12:02 IST)
રિઝર્વ બેંકે સોમવારે જીરો બેલેંસ ખાતા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે.  જેનાથે હવે એવા ખાતાધારકોને ચેક બુક અને અન્ય સુવિદ્યાઓ પુરી પાડી શકાશે. જોકે બેંક આ સુવિદ્યાઓ મટે ખાતાધારકોને કોઈ ન્યૂનતમ રકમ રાખવા માટે નહી કહી શકે. 
 
પ્રાથમિક બચત બેંક જમા ખાતા(બીએસબીડી)થી આશય એવા બેંક ખાતાથી છે જે શૂન્ય રાશિથી ખોલી શકાય છે. તેમા કોઈ ન્યૂનતમ રકમ મુકવાની જરૂર નથી. આ એકાઉંટમાં અત્યાર સુધી ચેક બુક જેવી સુવિદ્યાઓ મળતી નહોતી.  જો કે આ ખાતમાં એટીએમમાંથી એક મહિનામાં ચાર વાર પૈસા કાઢવાની સુવિદ્યા મળતી હતી. 
 
આ પહેલા નિયમિત બચત ખાતા જેવા ખાતાને જ આ સુવિદ્યા મળતી હતી. આ ખાતામાં ન્યૂનતમ રકમ રાખવાની જરૂર હોય છે અને અન્ય ફી પણ આપવાની હોય છે. ચેકબુક સુવિદ્યાઓ મળ્યા પછી પણ આ ખાતુ બિન બીએસબીડી એકાઉંટમાં નહી બદલી શકાય.  

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments