rashifal-2026

રિટાયરમેંટની ચિંતા? આ સ્કીમમાં ઈનવેસ્ટ કરતા પર મેળવો દર મહીના 9250ની પેંશન જાણો વિગત

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (10:39 IST)
PMVVY Scheme: રિટાયરમેંટ પછી પણ લોકોની પૈસાની જરૂર રહે છે. તેથી યોગ્ય સમય પર રિટાયરમેંટ પ્લાન લેવુ જરૂરી થઈ જાય છે. જો વ્યક્તિ યોગ્ય સમય પર રિટાયરમેંટ પ્લાન નહી લે છે તો તે પછી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેન્દ્ર મોદી સરકારએ સીનીયર સિટીજનને ધ્યાનમાં રાખી એક એવી યોજના લાવી જ્યાં દર મહીને 9250 રૂપિયા પેંશન મળે છે આવો જાણીએ પ્રધાનમંત્રી વય વંદન યોજનાથી સંકળાયેલી ખાસ વાતોં
 
આ યોજનામા& 15 લાખ રૂપિયાનો મોટા ભાગે નિવેશ કરાય છે. જો પતિ અને પત્ની બન્નેની ઉમ્ર 60 વર્ષથી વધારે છે તો એવી સ્થિતિમાં બન્ને લોકો આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. મોટા ભાગે દસ વર્ષ સુધી માટે આ સ્કીમમાં નિવેશ કરાય છે. 3 વર્ષનો સમય પૂરા કરતા પેંશનર્સને લોનની પણ સુવિધા મળશે. 
 
ઓછી થશે તમારી ઈન હેંડ સેલેરી પણ આ ફાયદા પણ થશે જાણો સરકાર લાવી રહી કયુ નિયમ 
પેંશન વિક્લપ      વ્યાજ દર 
માસિક             7.40%
ત્રિમાહી            7.45%
છમાસિક           7.52%
વાર્ષિક             7.60%
 
પેંશનર્સની મૃત્યુ પર કોને મળશે પૈસા 
10 વર્ષના પૉલીસી ટર્મ સુધી પેંશનરના જિંદા રહેવા પર જમા રાશિ ધનરાશિની સાથે-સાથે પેંશન પણ અપાશે. જો પેંશનરની મૃત્યુ થઈ જાય છે તો પૉલીસી ટર્મના 10 વર્ષના અધીન પેંશનરની મૃત્ય થતા પર જમા રાશિ તેનાથી નૉમિમીને પરત કરાશે. પેંશનર જો આત્મહત્યા કરી લે તો જમા કરેલ પૈસા પરત કરાશે. 
 
કેવી રીતે ઈંવેસ્ટ કરીએ 
તમને આ સ્કીમ માટે LICની ઑફીશિયલ વેબસાઈટ પર જવુ પડશે. કે પછી એજંતના રીતે પણ તેનો ફાયદો લઈ શકે છે. ઑફલાઈન આ વીમો ખરીદવા પર તમારી પાસે 15 દિવસનો સમય રહેશે. તેને પરત કરવાના તેમજ ઑનલાઈન ખરીદવા પર 1 મહીનાનો સમય રહેશે. 
 
શું છે પ્લાન 
જો કોઈ વ્યક્તિ  1,62,162 રૂપિયાનો નિવેશ કરે છે તો તેને 10 વર્ષ સુધી 1 હજાર રૂપિયા દર મહીના મળશે. તેમજ જો કોઈ 15 લાખ રૂપિયાનો ઈંવેસ્ટમેંટ કરે છે તો તેને 9,250 રૂપિયા મળશે. પણ સાવધાની આ 
 
રાખવી છે કે એક વાર જો તમે પેમેંટ ઑપ્સન સિલેક્ટ કરો છો તો તેને ફરી બદલી નહી શકાય. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

World Wildlife Day- 3 માર્ચે ઉજવવામાં આવે છે વિશ્વ વન્યજીવન દિવસ, અહીં જાણવા જેવી મહત્વપૂર્ણ બાબતો છે

વાસી મોઢે મેથીનું પાણી પીવાથી શું થાય છે, જાણો કોણે આ પાણી જરૂર પીવું જોઈએ

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

આગળનો લેખ
Show comments