rashifal-2026

31મે થી પહેલા કરી લો પેન કાર્ડનો આવેદન, લાગશે 10 હજારનો દંડ

Webdunia
બુધવાર, 29 મે 2019 (14:40 IST)
વગર પેન એક વર્ષમાં 2.5 લાખથી વધારે રૂપિયાના વિત્તીય ટ્રાજેકશન કરતા બધા માણસને વ્યકતિત્વ અને ગેરવ્યકતિત્વ શ્રેણીને 31 મેથી પહેલા પેન કાર્ડનો આવેદન કરવું પડશે. આવકવેરા  વિભાગએ પહેલાથી જ તેના માટે સમય-સીમાને ચાલૂ કરી નાખ્યું હતું. આવું નહી કરતા પર વિભાગએ દંડનો પ્રાવધાન પણ કર્યું છે. 
 
એમને કરવું પડશે આવેદન 
આયકર કાનૂનના સેકશન 139 એ મુજબ પાછલા વિત્ત વર્ષમાં કોઈ કંપની, ટ્ર્સ્ટ, એલએલપી, હિંદુ અવિભાજિત પરિવાર વગેરે છે અને જે ભારતમાં વગર પેન ધંધા કરી રહી છે અને જેમના વાર્ષિક ટર્નઓવર 2.5 લાખ રૂપિયાથી વધારેનો છે તેમને 31મેથી પહેલા તેના માટે આવેદન કરવું પડશે. 
 
નિદેશક પાર્ટનર માટે પણ જરૂરી છે
કેંદ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)એ 5 ડિસેમ્બર 2019ના વિશે નોટિફિકેશન કાઢ્યુ&. આ નોટિફિકેશનમાં 31મે આખરે તારીખ રાખી ગઈ હતી. નોટિફિકેશનના મુજબ આ કંપનીઓ ટ્રસ્ટ વગેરે નિદેશક પાર્ટનર,  ટ્રસ્ટી, સંસ્થાપક કર્યા અને સીઈઓની પાસે જો પેન કાર્ડ નહી છે તો તેને પણ આવેદન કરવું પડશે. તો તેને પણ તેમના માટે આવેદન કરવું પડશે. આઈ ટીઆર નહી ભરતી કંપનીને પેનકાર્ડ માટે આવેદ કરવું પડશે. 
 
10 હજાર દંદ 
આવકવેરા  સીએ અતુલ કુમાર ગર્ગ જણાવે છે કે જો આવું નહી કર્યું તો સીબીડીટી એવી કંપની અને માણસ પર 10 હજાર રૂપિયાનો દંડ લાગશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આગળનો લેખ
Show comments