rashifal-2026

અયોધ્યાથી કોલંબો - નવેમ્બરથી ટ્રેન દ્વારા રામાયણ ટૂર કરાવશે IRCTC

Webdunia
મંગળવાર, 10 જુલાઈ 2018 (14:25 IST)
ભારતીય રેલ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રામાયણ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થનારી વિશેષ પર્યટક રેલ ચલાવવા જઈ રહી છે. આ ટ્રેનનુ નામ શ્રી રામાયણ એક્સપ્રેસ રહ્શે.  જે 14 નવેમ્બરથી દિલ્હીના સફદરજંગ સ્ટેશન પરથી જશે. આ ટ્રેન 16 દિવાની યાત્રા દરમિયાન તેનો પ્રથમ પડાવ અયોધ્યા, હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર જશે.  અહીંથી રવાના થયા બાદ તે સ્પેશલ ટૂરિસ્ટ ટ્રેન નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રિંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી અને રામેશ્વરમ અથવા તેના નજીકનાં સ્ટેશનો પર રોકાશે.
 
 આ ટ્રેનમાં 800 યાત્રીઓને જગ્યા મળશે. દેશની અંદર યાત્રા કરનારા પ્રવાસીઓએ 15,120 રૂપિયા ચુકવવા પડશે, પરંતુ જે યાત્રીઓ શ્રીલંકામાં પણ રામાયણથી જોડાયેલા સ્થળોનાં દર્શન કરવા ઇચ્છશે તેમણે ચેન્નાઇથી ફ્લાઇટ પકડવી પડશે. આ માટે IRCTC અલગથી ચાર્જ કરશે.
 
5 દિવસ અને 6 રાતવાળા શ્રીલંકાનાં આ ટૂર પેકેજમાં કેન્ડી, નવારા એલિયા, કોલંબો, નેગોંબો વગેરે સ્થળની યાત્રા કરાવવામાં આવશે. આ માટે પ્રત્યેક વ્યક્તિ 47,600 રૂપિયા ચુકવવા પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

વધુ જુઓ..

નવીનતમ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

આગળનો લેખ
Show comments