Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટુ વ્હિલર વાહનોના શો રૂમ પર ઉમડી ભીડ (વીડિયો)

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2017 (12:01 IST)
એક એપ્રિલ પછી દેશભરમાં બહરત સ્ટેજ 4 ઉત્સર્જન માનકનુ અનુપાલન  કરનારી કોઈપણ વાહનને વેચવાની અનુમતિ નહી આપે. આ નિર્ણયથી પ્રભાવિત થનારા વાહન ડીલરોએ પોતાના ટુવ્હીલર, ફોર વ્હીલર વાહનોને ઠેકાણે લગાડવાનુ શરૂ કરી દીધુ છે. 
 
પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ શહેરોમાં ટુવ્હીલર વાહનો પર 5 હજારથી 20 હજાર ઓછા ભાવમાં વહેચવામાં આવ્યા.  જેવી આ વાતની જાણ લોકોને થઈ લોકો વાહનોના શો રૂમ પર ઉમડી પડ્યા અને તાબડતોબ લોકોએ વાહન ખરીદી લીધા. જાણ થઈ છે કે સ્કુટર 10થી 20 હજાર રૂપિયા સસ્તા મળી રહ્યા છે. જ્યારે કે મોટર સાઈકલ 5 થી 10 હજાર રૂપિયા ઓછા ભાવમાં મળી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે જે વાહન બીએસ-4નું અનુપાલન ન કરનારા હશે. તેમનુ વેચાણ એક એપ્રિલ 2017થી ભારતમાં કોઈપણ વાહન નિર્માતા કે ડીલર નહી કરે. ભલે ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફ્રોર વ્હીલર હોય. એવુ કહેવાય રહ્યુ છે કે કોર્ટના આ નિર્ણયથી લગભગ ઓટો કંપનીઓને લગભગ 20 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થશે. 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments