Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષિયો પર પણ નારાજ થયુ EC, ચૂંટણી પરિણામોની ભવિષ્યવણી કરી તો ખૈર નહી

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2017 (10:04 IST)
ચૂટણી આયોગે આજે વ્યવસ્થા આપી કે જ્યારે એક્ઝિટ પોલના પરિણામ બતાડવા પર રોક છે તો આવા સમયમાં જ્યોતિષિયો અને ટૈરો રીડરોની તરફથી ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણી કરવી કાયદાનું ઉલ્લંઘન છે. આયોગે પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને કહ્યુ કે તેઓ ભવિષ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી કરાવવા માટે પ્રતિબંધના સમય દરમિયાન એવા કાર્યક્રમોનુ પ્રકાશન-પ્રસારણ નહી કરે. 
 
મીડિયા સંગઠનોને મોકલેલા એક પરામર્શમાં આયોગે જનપ્રતિનિધિત્વ કાયદાની દહરા 126-એનો ઉલ્લેખ કર્યો. જેમા કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી પંચની તરફથી આપેલ નિર્દેશ મુજબ આ સમય દરમિયાન કોઈ વ્યક્તિ પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોઈ એક્ઝિટ પોલ નહી કરે અને ન તો તેના પરિણામોને પ્રકાશિત પ્રસારિત કરશે અને ન તો કોઈ અન્ય રીતે વિતરિત કરશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ ગોવા અને મણિપુરની વિધાનસભાઓના ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ પર પ્રતિબંધનો સમય ચાર ફેબ્રુઆરીની સવારે સાત વાગ્યાથી લઈને નવ માર્ચ સાંજે 5.30 વાગ્યે હતી. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments