Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી દરમિયાન ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હીમાંથી મળી 250 કરોડની બેનામી સંપત્તિ

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2017 (10:10 IST)
નોટબંધી દરમિયાન ખાતામાં જમા કરવામાં આવેલ રકમમાંથી આવકવેરા વિભાગને 250 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી છે. ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હી જેવા રાજ્યોમાં ITની ટીમોએ 230 સર્વે હાથ ધર્યા હતા, જે અંતર્ગત માત્ર વિવિધ ઓફિસોને જ આવરી લેવામાં આવી હતી.
 
અધિકારીઓએ કહ્યું હતું કે, આ તમામ સર્વેમાં કુલ અઢીસો કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ મળી આવી હતી. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તે જાહેર થશે. ઓપરેશન ક્લીન મની 31  માર્ચ સુધી ચાલુ રહેશે. દરમિયાન આવકવેરા વિભાગે 15  ફેબ્રુઆરી સુધીમાં જે 6 લાખ લોકો પાસેથી જંગી માત્રામાં ડેટા મળ્યા છે તેનું વિશ્લેષણ કરવા માટે બે ફર્મને કામગીરી સોંપી છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments