Webdunia - Bharat's app for daily news and videos

Install App

એમેઝોન 18 હજારથી વધુ કર્મચારીઓની કરશે છટણી

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (15:33 IST)
અમેરિકાની ટેક ઈન્ડસ્ટ્રીમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.
 
ટ્વિટર અને ફેસબુક બાદ હવે એમેઝોને પણ તેના હજારો કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.
 
એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એન્ડી જેસીએ પોતાના કર્મચારીઓને લખેલી નોટમાં આ જાણકારી આપી છે.
 
તેમણે લખ્યું છે કે, અસરગ્રસ્ત કર્મચારીઓને 18 જાન્યુઆરીથી માહિતી મળવાનું શરૂ થઈ જશે.
 
આ કર્મચારીઓની સંખ્યા 18,000થી વધુ હોવાનું કહેવાય છે, જે કંપનીના કુલ ત્રણ લાખ લોકોના સ્ટાફના છ ટકા છે.
 
એમેઝોને આ પહેલા નવેમ્બરમાં માહિતી આપી હતી કે, તે ખર્ચ ઘટાડવા માટે તેના કેટલાક કર્મચારીઓની છટણી કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments