Webdunia - Bharat's app for daily news and videos

Install App

એમેઝોન 18 હજારથી વધુ કર્મચારીઓની કરશે છટણી

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (15:33 IST)
અમેરિકાની ટેક ઈન્ડસ્ટ્રીમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.
 
ટ્વિટર અને ફેસબુક બાદ હવે એમેઝોને પણ તેના હજારો કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.
 
એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એન્ડી જેસીએ પોતાના કર્મચારીઓને લખેલી નોટમાં આ જાણકારી આપી છે.
 
તેમણે લખ્યું છે કે, અસરગ્રસ્ત કર્મચારીઓને 18 જાન્યુઆરીથી માહિતી મળવાનું શરૂ થઈ જશે.
 
આ કર્મચારીઓની સંખ્યા 18,000થી વધુ હોવાનું કહેવાય છે, જે કંપનીના કુલ ત્રણ લાખ લોકોના સ્ટાફના છ ટકા છે.
 
એમેઝોને આ પહેલા નવેમ્બરમાં માહિતી આપી હતી કે, તે ખર્ચ ઘટાડવા માટે તેના કેટલાક કર્મચારીઓની છટણી કરશે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments