rashifal-2026

Winter Makeup શિયાળામાં લગ્નમાં જવું છે? તો આ રીતે કરો મેકઅપ

Webdunia
રવિવાર, 17 નવેમ્બર 2019 (14:23 IST)
શિયાળાના મૌસમમાં ત્વચા સૂકી અને બેજાન થવા લાગે છે ઠંડી હવાઓનો અસર ત્વચા પર પણ પડે છે અને ચેહરા જ નહી હાથ પગની ત્વચામાં પણ ખેચાવ થવા લાગે છે. પણ આ મૌસમમાં લગ્નના સીજન પણ ચાલી રહ્યું હોય છે. તેથી ઠંડીમાં પણ તમને મેકઅપ કરવાની જરૂર તો પડે જ છે આવો જાણીએ કે વિંટર સીજનમાં તમારું મેકઅપ કેવું હોવું જોઈએ. 
1. મેકઅપ શરૂ કરવાથી પહેલા ચેહરાને સારી રીતે સાફ કરી લો. તેના માટે સાબુની જગ્યા ફેશ વૉશનો ઉપયોગ કરવું. જો ચેહરા કેટલાક કલાક પહેલા જ ધોવાયા હોય તો તમે ક્લીંજરથી પણ ચેહરાને સાફ કરી શકો છો. 
 
2. ઠંડીના મૌસમમાં મેકઅપની શરૂઆત ચેહરા પર માશ્ચરાઈજર લગાવીને કરવી. જેનાથી ત્વચામાં ખેચાવ ખત્મ થઈ જાય અને સ્કિન સોફ્ટ થઈ જાય. 
 
3. હવે કંસીલર લગાવો. તેના માટે લિક્વિડ અને ક્રીમી કંસીલરનો ચયન કરવું. કંસીલરનો શેડ ફાઉંડેશનથી લાઈટ હોવું જોઈએ. 
 
4. હવે ફાઉંડેશન લગાવો. આ મૌસમમાં ક્રીમી કે ઑયલ બેસ્ડ ફાઉંડેશન ઉપયોગ કરી શકો છો. 
 
5. આંખ પર લિક્વિડ આઈલાઈનર લગાવો. આ બીજા રીતના આઈલાઈનરથી વધારે આકર્ષક જોવાય છે. 
 
6. ઠંડીમાં ચેહરા પર શાઈની ઈફ્ક્ટ માટે ક્રીમી અને જેલ બેસ્ડ બ્લશર લગાવી શકો છો. 
 
7. લિપસ્ટીક લગાવવાથી પહેલા હોંઠને સૂકાપન દૂર કરવા માટે લિપ બામ જરૂર લગાવો. 
 
8. ઠંડીના મૌસમમાં વોટર બેસ્ડ કે ઑયલ બેસ્ડ મેકઅપ પ્રોડક્ટસ ઉપયોગ કરવું જોઈએ. પાઉડર અને ઑયલ ફ્રી મેકઅપ પ્રોડકટથી આ મૌસમમાં દૂરી બનાવી
શકાય છે. 
 
9. ઠંડીમાં ફેસ પાઉડર લગાવવાથી બચવું કારણકે આ તમારી ત્વચાને રૂખો કરી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી પોલીસે ત્રણ ગુનેગારો સાથે અડધી એન્કાઉન્ટર કરી

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments