rashifal-2026

શાઈની ચેહરા માટે 8 શિયાળા બ્યૂટી ટીપ્સ

Webdunia
સોમવાર, 25 નવેમ્બર 2019 (16:50 IST)
શિયાળાની ઠંડી હવાને લીધે શરીરની ત્વચા રૂખી થઈ જાય છે. તેને ચમકદાર બનાવી રાખવા માટે ભરપુર પાણી પીવો અને નવાયા પાણી વડે સ્નાન કરો. રાત્રે સુતી વખતે બારીનો દરવાજો સંપુર્ણ બંધ રાખવાની જગ્યાએ થોડોક ખુલ્લો રાખો. હીટરની ગરમીમાં વધારે સમય સુધી ન રહેશો. આ દિવાય પણ અન્ય વાતોનું ધ્યાન રાખો. 
* ઠંડીને લીધે ત્વચા રફ ન થઈ જાય એટલા માટે ત્વચા પર સારી કંપનીનું મોઈશ્ચરાઈઝર લગાવો. 
 
* ખાવામાં લીલા શાકભાજી અને પાંદડાવાળી શાકભાજીનો ભરપુર પ્રયોગ કરો. 
 
* ચહેરા પર બદામને દૂધમાં પીસીને લગાવો અને બદામના તેલથી હલ્કા હાથે મસાજ કરો. 
 
* બેસનમાં હળદર અને ગુલાબજળ ભેળવીને લગાવો અને સુકાયા બાદ ચહેરાને ધોઈ લો. 
 
* મકાઈના લોટમાં થોડીક હળદર અને મલાઈ ભેળવીને ચહેરા પર લગાવો તેનાથી ચહેરો ચમકી ઉઠશે. 
 
* મસુરની દાળને દૂધમાં ભેળવીને તેની પેસ્ટ બનાવીને તેમાં ઘી ભેળવીને ચહેરા પર લગાવો. 
 
* મધની અંદર બે-ત્રણ ટીંપા લીંબુના ભેળવીને ચહેરા પર લગાવો. 
 
* ચહેરાની રોનક હોઠને ફાટતાં અટકવવા માટે તેની પર ગ્લીસરીન અને માખણ લગાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

India vs Afghanistan U19 World Cup SemiFinal LIVE Score: અફગાનિસ્તાનની બેટિંગ શરૂ, અહી જુઓ લાઈવ સ્કોર

રવનીત સિંહે બિટ્ટૂએ રાહુલ ગાંધી સાથે હાથ ન મિલાવ્યો તો બોલ્યા રાહુલ "મારા ગદ્દાર મિત્ર. ચિંતા ના કર, તું કોંગ્રેસમાં પાછો આવીશ."

સૉરી પપ્પા અને રડતી ઈમોજી.... ગાજિયાબાદની 3 બહેનોની અંતિમ ચિઠ્ઠીમાં એ 'ડાયરી' નો ઉલ્લેખ

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જેમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનોની પાંખો ટકરાઈ ગઈ.

Ghaziabad Sisters Suicide: ફ્લેટની બાલકનીમાં ખુરશી મુકી અને એક પછી એક કૂદી ત્રણ બહેનો

વધુ જુઓ..

ધર્મ

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

આગળનો લેખ
Show comments