Biodata Maker

Happy World Sleep Day- Sleeping Without A Pillow- વગર ઓશીંકા સૂવો છે ફાયદાકારી, આ રહ્યા 5 ફાયદા

Webdunia
શુક્રવાર, 13 માર્ચ 2020 (10:08 IST)
તમને વર્ષોથી માથાની નીચે ઓશીંકા લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમે વિચારો છો કે વગર ઓશીંકાથી ગરદનમાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો. પણ વગર ઓશીંકા સૂવાથી તમને ઘણા શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો તમે અત્યાર સુધે અજાણ છો, તો જાણો વગર ઓશીંકા સૂવાથી હોય છે કયાં 5 ફાયદા 
1. જો તમે હમેશા પીઠ, કમરની આસપાસની માંસપેશીઓમાં દુખાવો લાગે છે તો વગર ઓશીંકાના સૂવો શરૂ કરવું. આમ તો આ સમસ્યા કરોડરજ્જુની હાડકાના કારણે હોય છે. જેના મુખ્ય કારણ તમારા સૂવાની સ્ટાઈલ છે. વગર ઓશીંકા સૂવાથી કરોડરજ્જુ સીધું રહેશે અને તમારી આ સમસ્યા ઓછી થઈ જશે. 
 
2. સામાન્ય રીતે ગરદન અને ખભાના સિવાય પાછલા ભાગમાં દુખાવો ઓશીંકાના કારણે હોય છે. વગર ઓશીંકા સૂતા પર આ અંગમાં લોહી સંચાર સારું થશે  અને તમે દુખાવાથી છુટકારો મેળવી શકશો. 
 
3. ઘણીવાર ખોટા ઓશીંકા ઉપયોગ તમને માનસિક સમસ્યા પણ આપી શકે છે. જો ઓશીંકા કઠડ છે તો આ તમારા મગજ પર ખૂબ દબાણ બનાવી શકે છે જેનાથી માનસિક વિકાર થવાની શકયતાઓ વધી જાય છે. 
 
4. વિશેષજ્ઞોનો માનવું છે કે વગર ઓશીંકા સૂવો તમને નિર્બાધ રૂપથી સારી ઉંઘ લેવામાં મદદ કરે છે, અને તમે સારી ગુણવત્તાની સાથે આરામદાયક ઉંઘ લઈ શકો છો. જેનો અસર તમારા મૂડ અને સ્વાસ્થય પર પડે છે. 
 
5. જો તમે ઉંઘમાં તમારો ચેહરો ઓશીંકાની તરફ કરીને કે ઓશીંકામાં મોઢું નાખીને સૂવો છો તો આ ટેવ તમારા ચેહરા પર કરચલીઓ કરી શકે છે. તે સિવાય આ રીતે તમારી ચેહરા પર કલાકો સુધી દબાણ બનાવી રાખે છે. જેનાથી લોહી સંચાર પ્રભાવિત હોય છે અને ચેહરાની સમસ્યાઓ ઉભરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

tપાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું , જાણીને તમને ખુશી થશે

IND vs PAK: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે સુપર-8 માં એન્ટ્રી, T20 વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments