rashifal-2026

ટૂથબ્રશ ખરીદવા જઈ રહ્યા છો તો આ 5 વાતોંનો જરૂર ધ્યાન રાખો.

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (17:50 IST)
જો તમે ટૂથબ્રશ ખરીદવામાં બેદરકારી કરો છો તો આ તમારા આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે. માત્ર બ્રશ કરવાની સાચી રીત જ મહત્વની નથી રાખતી પણ તમે કેવું ટૂથબ્રશ તમારા દાંત પર ઉપયોગ માટે પસંદ કરો છો આ મહત્વનો છે. તો હવે જ્યારે પણ તમે નવું ટૂથબ્રશ ખરીદવા જાવો તો આ 5 વાત જરૂર ધ્યાન રાખવી. 
1. ટૂથબ્રશ પસંદ કરતા સમયે મહત્વની વાત છે તે તેના બ્રીશ્લસનો નરમ હોવું. નરમ બ્રિશલ્સ વાળા બ્રશ સફાઈ પણ કરે છે અને મસૂડાને નુકશાઅ પણ નહી પહોંચાડે તેમજ સખ્ત બ્રિસલ્સથી મસૂડાને નુકશાન પહોંચે છે. 
 
2. કોશિશ કરવી કે નાના અને ગોળ મોઢા વાળા બ્રશનો ઉપયોગ કરવું. આવું કરવાથી બ્રશ સરળતાથી ખૂણા સુધી પહોંચીને દાંતની સફાઈ કરી શકશે. તેમજ મોટું બ્રશ મોઢામાં ખૂણા સુધી પહોંચવામાં અસમર્થ રહેશે. 
 
3. જો તમારા મસૂડા સંવેદનશીલ છે તો તેના માટે તમને સેંસેટિવ ટૂથબ્રશનો ચયન કરવું જોઈએ. જે સરળતાથી બજારમાં મળે છે. તેનાથી મસૂડાને નુકશાન નહી થશે. 
 
4.જો તમારા દાંત એટલે કે દંપપક્તિ એક લાઈનની ન થઈ આડી-ઓડી છે તો તેના માટે ઝિકઝેક બ્રિસલ્સ વાળા બ્રશનો ચયન કરવું સારું રહેશે. સામાન્ય અને સપાટ બ્રશ આ રીતે દાંતની સારી રીતે સફાઈ નહી કરી શકશે. 
 
5. હમેશા આ વાતનો ધ્યાન રાખો કે બ્રશના હેંડળની લંબાઈ ઓછી ન હોય. નહી તો તમે સરળતાથી તેનો પ્રયોગ નહી કરી શકશો. તેમજ બ્રશ ખરીદતા સમયે તેનો કેપ પણ ખરીદવું અને બ્રશ સૂકયા પછી તેમાં કેપ લગાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Black Day: આજે પુલવામા આતંકવાદી હુમલાની 7મી વર્ષગાંઠ છે; ખીણમાં હાઇ એલર્ટ છે અને સુરક્ષા કડક

ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક; યુ.એન. મહેતા હોસ્પિટલમાં સફળ એન્જિયોપ્લાસ્ટી

AUS vs ZIM Cricket Score Updates: ઝીમ્બાબવે એ કર્યો મોટો ઉલટફેર, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલીયાને હરાવ્યું

ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ : ધોલેરામાં આકાર લઈ રહ્યું છે વિશ્વકક્ષાનું 'ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ'

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે 'જંગ': હવે ભાજપના પૂર્ણેશ મોદીને ટક્કર આપવા કોંગ્રેસના શૈલેષ પરમાર મેદાનમાં

વધુ જુઓ..

ધર્મ

Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

Mahashivrarti 2026- મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર કેમ ચઢાવવામાં આવે છે? અહીં જાણો

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Vijaya Ekadashi February 2026 : આજે વિજયા એકાદશી, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

આગળનો લેખ
Show comments