Biodata Maker

ટૂથબ્રશ ખરીદવા જઈ રહ્યા છો તો આ 5 વાતોંનો જરૂર ધ્યાન રાખો.

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (17:50 IST)
જો તમે ટૂથબ્રશ ખરીદવામાં બેદરકારી કરો છો તો આ તમારા આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે. માત્ર બ્રશ કરવાની સાચી રીત જ મહત્વની નથી રાખતી પણ તમે કેવું ટૂથબ્રશ તમારા દાંત પર ઉપયોગ માટે પસંદ કરો છો આ મહત્વનો છે. તો હવે જ્યારે પણ તમે નવું ટૂથબ્રશ ખરીદવા જાવો તો આ 5 વાત જરૂર ધ્યાન રાખવી. 
1. ટૂથબ્રશ પસંદ કરતા સમયે મહત્વની વાત છે તે તેના બ્રીશ્લસનો નરમ હોવું. નરમ બ્રિશલ્સ વાળા બ્રશ સફાઈ પણ કરે છે અને મસૂડાને નુકશાઅ પણ નહી પહોંચાડે તેમજ સખ્ત બ્રિસલ્સથી મસૂડાને નુકશાન પહોંચે છે. 
 
2. કોશિશ કરવી કે નાના અને ગોળ મોઢા વાળા બ્રશનો ઉપયોગ કરવું. આવું કરવાથી બ્રશ સરળતાથી ખૂણા સુધી પહોંચીને દાંતની સફાઈ કરી શકશે. તેમજ મોટું બ્રશ મોઢામાં ખૂણા સુધી પહોંચવામાં અસમર્થ રહેશે. 
 
3. જો તમારા મસૂડા સંવેદનશીલ છે તો તેના માટે તમને સેંસેટિવ ટૂથબ્રશનો ચયન કરવું જોઈએ. જે સરળતાથી બજારમાં મળે છે. તેનાથી મસૂડાને નુકશાન નહી થશે. 
 
4.જો તમારા દાંત એટલે કે દંપપક્તિ એક લાઈનની ન થઈ આડી-ઓડી છે તો તેના માટે ઝિકઝેક બ્રિસલ્સ વાળા બ્રશનો ચયન કરવું સારું રહેશે. સામાન્ય અને સપાટ બ્રશ આ રીતે દાંતની સારી રીતે સફાઈ નહી કરી શકશે. 
 
5. હમેશા આ વાતનો ધ્યાન રાખો કે બ્રશના હેંડળની લંબાઈ ઓછી ન હોય. નહી તો તમે સરળતાથી તેનો પ્રયોગ નહી કરી શકશો. તેમજ બ્રશ ખરીદતા સમયે તેનો કેપ પણ ખરીદવું અને બ્રશ સૂકયા પછી તેમાં કેપ લગાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્દિક પંડ્યાએ લિસ્ટ એ મા કમબેક સાથે સદી ફટકારી, 68 બોલમાં સદી, કરિયરમાં પહેલીવાર કરી આ કમાલ

ગુજરાતના ઓલરાઉંડરે વિજય હજારે ટ્રોફીમાં મારી સદી, ટી20 વર્લ્ડ કપ માટે છે ટીમ ઈંડિયાનો ભાગ

America attack Venezuela - અમેરિકાએ કર્યો વેનેઝુએલા પર હુમલો, બોમ્બ ધમાકાથી કાંપી ઉઠી રાજધાની, લગાવી ઈમરજેંસી

ગિરનાર પર્વત પર દુ:ખદ ઘટના, 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાતા 45 વર્ષીય યુવકનુ મોત

બાંગ્લાદેશી ખેલાડીને લઈને એક્શનમાં BCCI, KKR માંથી મુસ્તફિજુર રહેમાનને હટાવવાનો આદેશ

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments