કરચલીઓના ઘણા કારણ હોઈ શકે છે . ખાવાપીવા સિવાય , ત્વચાના ખ્યાલ રાખવું , ઉમ્રના વધવું વગેરે કારણ હોઈ શકે છે પણ ઘણી વાતોબા ધ્યાઅન રાખીને તમે આનાથી છુટ્કારો મેળવી શકો છો.
કરચલીઓથી બચવું છે તો ઘરથી બહાર નિકળતા પહેલા હળવા રંગના કપડા પહેરો . સાથે હેટ પણ લગાડો જેથી સૂરજની રોશની ના પડે.
ઘરથી નિકળતાના 30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાડો. સનસ્ક્રીન જેમાં એસપીએફ 15 હોય એને આ રીતે પ્રયોગ કરો.
સિગરેટને તરત જ મૂકી દો. આ તેજીથી કરચલીઓ વધારે છે.
માશ્ચરાઈજરના પ્રયોગ કરો.
ઘરથી નિકળતા પહેલા સનગ્લાસ જરૂર પહેરો.
તનાવથી દૂર રહો.
પ્રોસેસ્ડ ફૂડથી બચો.
વધારે થી વધારે પાણી પીવો અને ફલ અને શાકભાજીને આહારમાં શામેળ કરો.