Webdunia - Bharat's app for daily news and videos

Install App

તેજીથી વધતી કરચલીઓને કહો બાય બાય જાણો શું છે ઉપાય

Webdunia
સોમવાર, 16 નવેમ્બર 2015 (16:08 IST)
કરચલીઓના ઘણા કારણ હોઈ શકે છે . ખાવાપીવા સિવાય , ત્વચાના ખ્યાલ રાખવું , ઉમ્રના વધવું વગેરે કારણ હોઈ શકે છે પણ ઘણી વાતોબા ધ્યાઅન રાખીને તમે આનાથી છુટ્કારો મેળવી શકો છો.
કરચલીઓથી બચવું છે તો ઘરથી બહાર નિકળતા પહેલા હળવા રંગના કપડા પહેરો . સાથે હેટ પણ લગાડો જેથી સૂરજની રોશની ના પડે. 
ઘરથી નિકળતાના 30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાડો. સનસ્ક્રીન જેમાં એસપીએફ 15 હોય એને આ રીતે પ્રયોગ કરો. 
 
સિગરેટને તરત જ મૂકી દો. આ તેજીથી કરચલીઓ વધારે છે. 
માશ્ચરાઈજરના પ્રયોગ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા સનગ્લાસ જરૂર પહેરો. 

તનાવથી દૂર રહો. 
પ્રોસેસ્ડ ફૂડથી બચો. 
વધારે થી વધારે પાણી પીવો અને ફલ અને શાકભાજીને આહારમાં શામેળ કરો. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments