Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગર્ભવતી મહિલા ગ્રહણના સમયે આ કામ ન કરવું

Webdunia
મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (18:23 IST)
ગ્રહણનો સૌથી વધારે ખરાબ અસર ગર્ભવતી મહિલાના પેટમાં પળી રહ્યા બાળક માટે ખૂબજ ખરાબ હોય છે. ગર્ભમાં પળી રહ્યા બાળકને નુકશાન પહોંચે છે અને તેના પર શારીરિક કે માનસિક અસર પણ હોય છે . તેથી ગર્ભવતી મહિલાને ગ્રહણના સમયે ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. આ સમયમાં વાતાવરણની નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે. આથી ગર્ભમાં રહ્યા બાળકને ખરાબ અસર થઈ શકે છે. 
માન્યતા છે કે ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણના સમયે ઘરની બહાર ન નીકળવુ જોઈએ. કારણ કે ગ્રહણના પ્રભાવથી શિશુને નુકશાન પહોંચી શકે છે. 
 
ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે છે , એને ત્વચા સંબંધી રોગોના સામનો કરવું પડી શકે છે. 
 
ગ્રહણના સમયે પતિ-પત્નીને દૂરી રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ ગ્રહણના સમયે બનાવ્યા સંબંધથી પૈદા થતી સંતાનમાં ઘણી બુરાઈયો હોય છે. 
 
આ પણ માન્યતા છે કે ગ્રહણના સમયે કપડા ન નીચોડવા જોઈએ કે દાંત સાફ ન કરવા જોઈએ. 
 
સૂતક દરમિયાન ભોજન ન બનાવો. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ ચપ્પુથી કંઈ પણ ન કાપે 
 
સૂતકમાં સિલાઈ-ભરતકામ ન  કરવું .. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments