rashifal-2026

પીરિયડસ આવવામાં થાય છે પરેશાની તો આ 7 ટીપ્સ તમારા કામ આવશે

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (00:46 IST)
મહિલાઓમાં બદલાતી લાઈફસ્ટાઈલ ટેંશન ખોટું ખાન-પાનના કારણે હાર્મોંસના અસંતુલનની સમસ્યા સામાન્ય વાત છે. જેથી પીરિયડસની ગડબડી થઈ જાય છે.  આપણે વ્યાયામ, સંતુલિત ભોજન, ફાઈબર આયરન આપણી ડાયેટમાં શામેલ કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.  
 
1. માસિક ધર્મની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તેનાથી  બોડીમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે. 
 
2. ફાઈબર અને કાર્બોહાઈડ્રેડ હાર્મોંસની ગડબડીને રોકે છે. ભોજનમાં એમને  જરૂર શામેલ કરો. 
 
3. લીલી શાકભાજી બ્રોકલી, સરસવનું શાગ ગાજર ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 
 
4. તમારા ભોજનમાં આયરન યુક્ત ભોજન જરૂર શામેલ કરો. 
 
5. હાર્મોંસના અસંતુલનને રોકવા માટે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને મિનરલ્સ, વિટામિન સી ,  વિટામિન બીનું  સેવન કરો. 
 
6. પોતાને ફિટ રાખવા માટે સવારે ચાલવા જરૂર જાવ. આવુ કરવાથી તમને તાજી હવા મળશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

India vs Afghanistan U19 World Cup SemiFinal LIVE Score: અફગાનિસ્તાનની બેટિંગ શરૂ, અહી જુઓ લાઈવ સ્કોર

રવનીત સિંહે બિટ્ટૂએ રાહુલ ગાંધી સાથે હાથ ન મિલાવ્યો તો બોલ્યા રાહુલ "મારા ગદ્દાર મિત્ર. ચિંતા ના કર, તું કોંગ્રેસમાં પાછો આવીશ."

સૉરી પપ્પા અને રડતી ઈમોજી.... ગાજિયાબાદની 3 બહેનોની અંતિમ ચિઠ્ઠીમાં એ 'ડાયરી' નો ઉલ્લેખ

વધુ જુઓ..

ધર્મ

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

આગળનો લેખ
Show comments