Biodata Maker

પીરિયડસ આવવામાં થાય છે પરેશાની તો આ 7 ટીપ્સ તમારા કામ આવશે

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (00:46 IST)
મહિલાઓમાં બદલાતી લાઈફસ્ટાઈલ ટેંશન ખોટું ખાન-પાનના કારણે હાર્મોંસના અસંતુલનની સમસ્યા સામાન્ય વાત છે. જેથી પીરિયડસની ગડબડી થઈ જાય છે.  આપણે વ્યાયામ, સંતુલિત ભોજન, ફાઈબર આયરન આપણી ડાયેટમાં શામેલ કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.  
 
1. માસિક ધર્મની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તેનાથી  બોડીમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે. 
 
2. ફાઈબર અને કાર્બોહાઈડ્રેડ હાર્મોંસની ગડબડીને રોકે છે. ભોજનમાં એમને  જરૂર શામેલ કરો. 
 
3. લીલી શાકભાજી બ્રોકલી, સરસવનું શાગ ગાજર ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 
 
4. તમારા ભોજનમાં આયરન યુક્ત ભોજન જરૂર શામેલ કરો. 
 
5. હાર્મોંસના અસંતુલનને રોકવા માટે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને મિનરલ્સ, વિટામિન સી ,  વિટામિન બીનું  સેવન કરો. 
 
6. પોતાને ફિટ રાખવા માટે સવારે ચાલવા જરૂર જાવ. આવુ કરવાથી તમને તાજી હવા મળશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ajit Pawar funeral Live : અલવિદા અજિત 'દાદા' - દરેક આંખ ભીંજાઈ, પંચતત્વમાં વિલીન થયા અજીત પવાર

ચાંદી પહેલીવાર 4,00,000 ને પાર, સોનામાં પણ ઉછાળો, પ્રતિ 10 ગ્રામ ભાવ આસમાને પહોંચ્યો

1 ફેબ્રુઆરીથી LPG થી FASTag સુધીના આ પાંચ મુખ્ય નિયમો બદલાશે, અને બીજું શું અસર કરશે?

Economic Survey -આજે બજેટ સત્રનો બીજો દિવસ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

કર્ણાટકમાં બસમાં આગ લાગી, 10 મુસાફરો ઘાયલ; 36 મુસાફરો સવાર હતા

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments