Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips - હોમમેડ ફેસપેક બનાવતી વખતે ક્યારેય ન કરો આ વસ્તુઓનો ઉપયોગ, સ્કિનને પહોંચી શકે છે નુકશાન

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (20:43 IST)
ઘણી મહિલાઓ ત્વચાને ઠંડક આપવા અથવા ખીલ મટાડવા માટે  ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. આ ન કરવું જોઈએ. કેટલીકવાર ટૂથપેસ્ટથી ત્વચા પર બળતરા અથવા ઈરિટેશન થઈ શકે છે.
 
લીંબુમાં બ્લીચિંગ એજન્ટ હોય છે, પરંતુ બ્યુટી એક્સપર્ટના મુજબ લીંબુનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર ત્વચા પર ન કરવો જોઈએ.. લીંબુનું પીએચ લેવલ વધારે હોય છે. તેનાથી ત્વચા પર બળતરા, લાલાશ થઈ શકે છે. લીંબુનો ઉપયોગ કર્યા પછી, જો તમે યુવી કિરણોના સંપર્કમાં આવો છો, તો ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.
 
ઘણી વખત સ્ત્રીઓ ચહેરા પરના ડાઘને હળવા કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે. પરંતુ બેકિંગ સોડાનો ઉપયોગ પણ ચહેરા પર ન કરવો જોઈએ. બેકિંગ સોડા ત્વચા પર કેમિકલ બર્ન, બ્રેકઆઉટ અને એલર્જીનું કારણ બની શકે છે.
 
વિનેગરનો ઉપયોગ ત્વચા પર ટોનર તરીકે થાય છે. પરંતુ તેનુ પીએચ લેવલ પણ હાય હોય છે, આ સ્થિતિમાં તે ત્વચા પર એલર્જી, ફોલ્લીઓ અને બળતરા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
 
કેટલીક મહિલાઓ ફેસ પેક તરીકે તજ વગેરે મસાલાનો પણ ઉપયોગ કરે છે, પરંતુ ત્વચા પર મસાલા લગાવવાથી બળતરા, એલર્જી કે કાળાશ આવી શકે છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments