rashifal-2026

દીવાલ પર લાગેલા ડાઘને ક્લીન કરવા માટે અજમાવો આ સરળ રીત

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (06:51 IST)
Wall Stains removing tips- દીવાલ પર ઘણી વાર ડાઘ લાગી જાય છે. જો તમે પણ આ ડાઘને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપ્સની મદદ લેવી જોઈએ. ખાસ કરીને ઘરમાં નાના બાળક હોય તો દીવાલ પર ડાઘ લગાવી નાખે છે. જો તમે પણ ઘરના ગંદા દીવાલોને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપની મદદ લેવી જોઈએ. 
 
દીવાલને ધુવો 
તમે તમારા દીવાલોને વોશ કરતા રહેવા જોઈએ. ઘણા લોકોને આવુ લાગે છે કે દીવાલને વોશ કરવાથી દીવાલ ખરાબ થઈ જાય છે પણ આવુ નથી તમને તમારી દીવાલોને સાચી રીતે વૉશ કરવુ જોઈએ. તેનાથી તમારા દીવાલ પર લાગેલા ડાઘ નિકળી જશે. 
 
ટૂથપેસ્ટનો ઉપયોગ 
જો પેન કે પેંસિલના ડાઘ લાગી ગયા છે તો તમે દીવાલની સફાઈ કરવા માટે ટૂથપેસ્ટની મદદ લેવી જોઈએ. ટૂથપેસ્ટની મદદથી તમે તમારા ઘરની દીવાલની સફાઈ કરી શકો છો. તેના માટે ડાઘની જગ્યા પર ટૂથપેસ્ટ લગાવીને 5 મિનિટ મૂકી દો. પછી દીવાલને એક નરમ બ્રશની મદદથી સાફ કરવું. કોઈપણ ડાઘ મિનિટોમાં દૂર થઈ જશે.
 
 
વિનેગર સ્પ્રે 
વિનેગરમાં કેટલાક તત્વો હોય છે જે મિનિટોમાં કોઈપણ ડાઘ દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે વિનેગર અને પાણીનો સ્પ્રે તૈયાર કરવો જોઈએ. પછી આ સ્પ્રેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને થોડા સમય પછી ભીના કપડાની મદદથી દિવાલ સાફ કરો. આમ કરવાથી તમારા ઘરની દિવાલો સાફ થઈ જશે.
 
ડિશ  શોપ કરશે સાફ 
ડિશ શોપ ગંદાથી ગંદા દીવાલને મિનિટોમાં સાફ કરી શકે છે. તેથી તમને તમારા ઘરની દીવાલને સાફ કરવા માટે ડિશ શોપનો ઉપયોગ કરવો જોઈએ. ડિશ શોપને તમે ડાઘવાળી જગ્યા પર લગાવી દો. પછી થોડી વાર પછી ભીના કપડાની મદદથી દીવાલની સફાઈ કરવી. પછી જો તમે ઇચ્છો તો, તમે તમારા ઘરની દિવાલોને સામાન્ય પાણીની મદદથી ધોઈ શકો છો. તમારા ઘરની દીવાલની નવાની જેમ ચમકવા લાગશે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG, T20 World Cup 2026 Semifinal: વાનખેડેની પિચ પર હોબાળો: પિચ ક્યુરેટર સાથે કરી ઉગ્ર ચર્ચા, જાણો શું છે સમગ્ર વિવાદ!

SA vs NZ: કોલકાતામાં સેમિફાઇનલ મેચની મજા વરસાદ બગાડશે? જાણો શું કહે છે હવામાન વિભાગ

સૌથી મોટી લાઈબ્રેરી પછી ગાંધીનગરને એક વધુ ભેટ, ગુજરાતની રાજધાનીમાં બનશે નવું ક્રિકેટ સ્ટેડીયમ

એરપોર્ટ જેવું આધુનિક બનશે અમદાવાદ સ્ટેશન: રૂ. 2,400 કરોડના ખર્ચે તૈયાર થતા 16 માળના સ્ટેશનની જુઓ ડ્રોન તસ્વીર

ફાગોત્સવના આયોજન વચ્ચે સુરતના યુવા અગ્રણી વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકથી નિધન

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

આગળનો લેખ
Show comments