rashifal-2026

આ 1 ઉપાય ક્યારે નહી ખરશે વાળ

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2017 (06:16 IST)
બદલતા મૌસમનો અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. ગરમીઓ પછી માનસૂનનો મૌસમ આવે છે અને આ મૌસમમાં વાળ ચિપચિપા અને ખરતા વાળની સમસ્યાની સાથે ડેંડ્રફનો પણ સામનો કરવું પડે છે. આ બધી પ્રાબ્લેમમાં ખરતા વાળની સમસ્યા વધારે જોવાય છે. તેથી ઘણા હેયર પ્રાડક્ટ અને ટ્રીટમેંટનો ઉપયોગ તો કરે છે પણ તેંનું વધારે અસર નહી જોવાય છે. તેથી તમે ઘરેલૂ ઉપાયના સહારા લઈ શકો છો. અમે તમને એક એવું જ ઉપાય જણાવીશ જેનાથી માનસૂનમાં ખરત વાળની સમસ્યા તરત ગાયબ થઈ જશે. 
સામગ્રી 
- 1 કપ મધ 
- 1 કપ બદામનું તેલ 
- 1 કપ કેમોમાઈલના પાન (વાટેલી) 
વિધિ- આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરી વાળ પર લગાવો. 1 કલાક એમજ રહેવા દો પછી શૈંપૂથી ધોઈ લો. આ પ્રક્રિયાને 
 
મહીનામાં 4 વાર ટ્રાઈ કરો. તેનાથી વાળની ગ્રોથની સાથે તેનું ખરવું પણ બંદ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Black Day: આજે પુલવામા આતંકવાદી હુમલાની 7મી વર્ષગાંઠ છે; ખીણમાં હાઇ એલર્ટ છે અને સુરક્ષા કડક

ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક; યુ.એન. મહેતા હોસ્પિટલમાં સફળ એન્જિયોપ્લાસ્ટી

AUS vs ZIM Cricket Score Updates: ઝીમ્બાબવે એ કર્યો મોટો ઉલટફેર, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલીયાને હરાવ્યું

ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ : ધોલેરામાં આકાર લઈ રહ્યું છે વિશ્વકક્ષાનું 'ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ'

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે 'જંગ': હવે ભાજપના પૂર્ણેશ મોદીને ટક્કર આપવા કોંગ્રેસના શૈલેષ પરમાર મેદાનમાં

વધુ જુઓ..

ધર્મ

Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

Mahashivrarti 2026- મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર કેમ ચઢાવવામાં આવે છે? અહીં જાણો

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Vijaya Ekadashi February 2026 : આજે વિજયા એકાદશી, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

આગળનો લેખ
Show comments